ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના માતાનું અવસાન, 2 તારીખે બેસણું

મોરબી : મોરબી નિવાસી જયાબેન હરખજીભાઈ દેથરીયા (ઉં.વ. 97) તે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા, વશરામભાઈ હરખજીભાઈ દેથરીયાના માતા, વસંતાબેન દુર્લભજીભાઈ દેથરીયા, જશુબેન વશરામભાઈ...

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રીનું 97 વર્ષની વયે નિધન

મોરબી : ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય અને મોરબીના પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રી જયાબેન હરખજીભાઈ દેથરીયાનું 97 વર્ષની વયે નિધન થતા...

મોરબી : માસુમ અશોકભાઈ કારીયાનું અવસાન

મોરબી : મૂળ ખાખરેચી નિવાસી હાલ મોરબી અશોકભાઈ શિવલાલ(કાનાભાઈ) કારીયાના સુપુત્ર માસુમ અશોકભાઈ કારીયા (ઉં.વ.18) નું તારીખ 29ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી જાદવજીભાઈ ટપુભાઇ દેલવાડીયાનું અવસાન 

મોરબી : દેલવાડીયા જાદવજીભાઈ ટપુભાઇ (ઉ.વ.86) તે નરભેરામભાઈ (9925645341), જનકભાઈ (9099720735), ભુપતભાઈ (6352910288), મહેશભાઈ (9824546173) ના પિતા, રાજેશભાઈ બાબુભાઈ દેલવાડીયાના કાકાનું તા. 27ને સોમવારે...

મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : શારદાબેન ચંદુભાઈ મોરડીયા તે ચંદુભાઈ તરશીભાઈ મોરડીયાના પત્ની, કલ્પેશભાઈના માતૃશ્રી તથા થોભણભાઈના ભાભીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને ગુરૂવારના...

મોરબી નિવાસી કિશોરભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દવે પંચોલી બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કાંતિલાલ રાવલ (ઉ.83) તે શ્રદ્ધાબેન કિશોરભાઈ રાવલના પતિ, સુનિલભાઈ રાવલ (મો.નં. 9375711000 ),...

મોરબી નિવાસી અનિલકુમાર નવલશંકર ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અનિલકુમાર નવલશંકર ભટ્ટ ઉ.83 તે મમતાબેન (ટંકારા) અને નિરાલીબેન (મોરબી) નાં પિતા તથા ભાવિનભાઈ અને ગોપાલભાઈ ઓઝા...

મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણીનું અવસાન

મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3...

આંદરણા નિવાસી હસમુખભાઈ ભોરણીયાનું અવસાન, આજે બેસણું

મોરબી : આંદરણા નિવાસી હસમુખભાઈ અમરશીભાઈ ભોરણીયા તે દર્શનભાઈ હસમુખભાઈ ભોરણીયા, જીતભાઈ હસમુખભાઈ ભોરણીયાના પિતા, રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયાના ભાઈનું તારીખ 24-11-2023 ને શુક્રવારના રોજ...

ટંકારા : હડમતિયા નિવાસી દક્ષાબેન રામાવતનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી દક્ષાબેન ગુણવંતરાય રામાવત (ઉં.વ.51) તે ગુણવંતરાય અમૃતલાલ રામાવત (મો.નં. 98241 95382)ના પત્ની, પ્રદિપભાઈ રામાવત, પ્રિતિબેનના માતા, નંદરામભાઈ, પ્રવિણભાઈ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મુંબઈની વિશ્વ વિખ્યાત લેબોરેટરી Thyrocareનું કલેક્શન સેન્ટર ડિવાઇન લેબ પહેલી વાર હવે આપણા મોરબીમાં

  એક ફોન ઘુમાવો… થાયરોકેર લેબોરેટરીનો સ્ટાફ રીપોર્ટસ તથા બોડી-ચેક માટે લોહી- પેશાબના સેમ્પલ ઘરેથી લઈ જશે સૌથી ઓછા દરે ફૂલ બોડી ચેક-અપ ઉપલબ્ધ સુવિધાઓ ● ૫૦% સુધીના...

મોરબીમાં વડીલો માટે ઘર બેઠા મતદાનનો પ્રારંભ

88 વર્ષના મહિલાએ મતદાન કરી લોકશાહી ધર્મ નિભાવ્યો મોરબી : ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોને ઘેર બેઠા મતદાનની સુવિધા આપી છે...

મોરબીના શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન...

હળવદમાં 28 એપ્રિલે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન

યુવા ભાજપ મહામંત્રીના જન્મદિવસે આયોજન હળવદ : મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 28...