મોરબી : રમણીકલાલ શામજીભાઈ મહેતાનું અવસાન

મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી રમણીકલાલ શામજીભાઈ મહેતા (ઉ.વ. 84), તે સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. રતિભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વનીતાબેન,...

ઉંચી માંડલ : પ્રભાબેન ધરમશીભાઈ વડસોલાનું નિધન

મોરબી : ઊંચી માંડલ નિવાસી પ્રભાબેન ધરમશીભાઈ વડસોલા ઉ.વ.49 તે, ધરમશીભાઈ ભવાનભાઈ વડસોલાના પત્નિનું તારીખ 25/01/2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને...

મોરબી : કમળાબેન ગંગારામભાઇ રામાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કમળાબેન ગંગારામભાઇ રામાણી (ઉ.વ. 98), તે સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ગોકુલભાઈ, સ્વ. લક્ષ્મણદાસ અને અશોકભાઈના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રભાઈ, ગુરુમુખદાસ, રાજુભાઈ, સુનીલભાઈ,...

 મોરબી : 100 વર્ષીય શાંતાબેન વીરજીભાઈ ઠોરીયાનું અવસાન

મોરબી : મૂળગામ બગથળા હાલ મોરબી નિવાસી શાંતાબેન વીરજીભાઈ ઠોરીયા(ઉ.વ.100),તે રાઘવજીભાઈ,અંબારામભાઇ,ચમનભાઈ,ભરતભાઈના માતાશ્રી,ડો.ભાવેશ,પરેશ,કુલદીપ,નીરવ અને રવીના દાદીનું તા.28ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.3ને ગુરુવારના...

મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ વાઘડીયાનું અવસાન

મોરબી : મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ વાઘડીયા ઉ.42 તે રાજેશભાઇ તથા ભદ્રેશભાઈના ભાઈ અને વેદભાઈના પિતાનું તા.10ના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી : બકુલભાઈ રામદાસ નિમાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બકુલભાઈ રામદાસ નિમાવત (ઉં.વ. 65), તે ધવલભાઈ નિમાવત (મો.નં. 99047 02526) ના પિતાનું તા.10/03/2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું...

મોરબી : કિશોરભાઈ વનમાળીદાસ વાગડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ વનમાળીદાસ વાગડીયા (જે.કે. જવેલર્સ, ઉ.વ. ૬૬) તે સ્વ.વનમાળીદાસ જીવરાજભાઈ વાગડીયાના પુત્ર, મહેન્દ્રભાઈ વાગડીયા (પોસ્ટ ઓફીસ)ના નાનાભાઈ તથા જલ્પેશ, કંદર્પના...

અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન

મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી,...

હડમતીયા નિવાસી નાનજીભાઈ કુણપરાનું અવસાન

ટંકારા: હડમતીયા નિવાસી નાનજીભાઈ રતનાભાઇ કુણપરા (ઉ.વ.69) તે ભુપતભાઈ (98986 19544) અને રવિભાઈ (97253 19337) ના પિતાનું તારીખ 27/1/2023 ના રોજ અવસાન થયું છે....

મોરબી : નિલેશ ધીરજલાલ દવેનું અવસાન

મોરબી : શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ નિલેશ ધીરજલાલ દવે, તે ધીરજલાલ ગીરીજશંકર દવેના પુત્ર તેમજ અલ્પેશભાઈ અને વિમલભાઈના નાના ભાઈનું તા. 24/10/2020 શનિવારના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે. માર્ચ એન્ડ ક્લિયરન્સ સેલ જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ,...

અલગ અલગ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ અને ગેજેટસ ની ખરીદી કરવા આજે જ પધારો.  સૌથી ઓછા ભાવે ખરીદો | ભાવ વધે તે પહેલા ખરીદો. ઓફર ફક્ત બે જ...

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...