મોરબી : નાની વાવડી નિવાસી જશવંતરાય વ્યાસનું અવસાન

મોરબી : મૂળ બગથળા હાલ મોરબીના નાની વાવડી નિવાસી જશવંતરાય ચુનીલાલ વ્યાસ તે જ્યોત્સનાબેન જશવંતરાય વ્યાસના પતિ, કિરીટભાઈ ચુનીલાલ વ્યાસના ભાઈ, રમેશભાઈ જશવંતરાય વ્યાસ,...

મોરબી નિવાસી હિંમતલાલ પરમાનંદદાસનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી હિંમતલાલ પરમાનંદદાસ (ઉમર 88) તે કંસારા પરમાનંદદાસ ઠાકરશીભાઈના પુત્ર, ભરતભાઈ, સ્વ.હરીશભાઈ તથા મહેશભાઈના પિતાનું તારીખ 13/12/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી જયાબેન હરજીવનદાસ રામાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રામાવત જયાબેન હરજીવનદાસ (ઉ.વ.91) તે કાંતિલાલ હરજીવનદાસ રામાવતના માતા તેમજ વિપુલભાઈ અને (9727928550), ગૌતમભાઈ (9978100099)ના દાદીમાનું તા. 10ના અવસાન થયું...

મોરબીના અમરાપર નિવાસી જગદીશભાઈ પરસોતમભાઇ રૂદાતલાનું અવસાન 

મોરબી : મોરબીના અમરાપર નિવાસી રૂદાતલા જગદીશભાઈ પરસોતમભાઇ તે મહેશભાઈ (9537066025) અને અશોકભાઈ (8160191030) ના ભાઈનું તા. 8 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું...

મકનસર નિવાસી યાજ્ઞીકભાઈ નરેન્દ્રભાઇ અંદોદરીયાનું અવસાન 

મોરબી : મકનસર નિવાસી અંદોદરીયા યાજ્ઞીકભાઈ તે નરેન્દ્રભાઇ માવજીભાઈ અંદોદરીયાના પુત્ર, બળદેવભાઈ, ધીરેનભાઈના ભત્રીજાનું તા. 9ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું...

મોરબી નિવાસી ગૌરીબેન દેવકરણભાઈ કાવરનું અવસાન 

મોરબી : મુળ લક્ષ્મીવાસ, હાલ મોરબી નિવાસી કાવર ગૌરીબેન તે દેવકરણભાઈ ડાયાભાઈ કાવરના પત્નિ, દામજીભાઈ, સ્વ. વ્રજલાલના ભાઈના પત્નિ, રંજનબેન રમેશભાઈ કોરડીયા, અરૂણાબેન અરવિંદભાઈ...

મોરબી નિવાસી શાંતાબેન દામજીભાઈ મુંદડિયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી મુંદડિયા શાંતાબેન દામજીભાઈ (ઉ.વ.93) તે ભીખાભાઈ, દિનેશભાઈ, રતિલાલભાઈ, બાબુભાઈ, પ્રવિણભાઈ, પ્રદિપભાઈના માતા, કાંતિલાલભાઈ, રવિભાઈના દાદીમાનું તા. 7ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી નિવાસી કસ્તુરબેન બચુભાઈ મેરજાનું અવસાન 

મોરબી : મુળ થોરાળા , હાલ મોરબી નિવાસી મેરજા કસ્તુરબેન (ઉ.વ.72) તે બચુભાઈ રામજીભાઈ મેરજાના પત્નિ, સ્વ. લાલજીભાઈ, પ્રભુભાઈ, સ્વ. નાનજીભાઈ, વલમજીભાઈ, હરીભાઈના ભાઈના...

વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાનીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાની તે રાજેશભાઈ જાનીના ભાઈ તથા હર્ષિલ અને હર્ષના પિતાનું તારીખ 7 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણીનું અવસાન 

ટંકારા : ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણી (ઉ.વ.85) તે રમેશભાઈ (9913053590) તથા વિનોદભાઈ (9879767194) ના માતાનું તા.5 ને મંગળવારે અવસાન થયું છે. સદગતની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કેન્સરના દર્દીઓને હવે રાહત : માત્ર નિદાન જ નહિ હવે સારવાર પણ મોરબીમાં ઉપલબ્ધ

  52 બેડની વ્યવસ્થા ધરાવતી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપલબ્ધ : 24×7 ઇમરજન્સી સેવા મળશે : ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ...

બગથળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ

મોરબી : મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બગથળા દ્વારા મેલરિયા જેવા વાહકજન્ય રોગ અટકાવાવ અને જનજાગૃતિ માટે ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના સરકારના...

વધુ મતદાન થાય તે હેતુથી બનાવી અનોખા કંકોત્રી; વાંચવા જેવી છે

Morbi: ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ 7 મેને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન...

Morbi: દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કલેક્ટરમાં ફરિયાદ

Morbi: જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા આજે 25 એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરને દૂધમાં મિલાવટ કરતા ભેળસેળીયા સામે કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં...