હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયાનું નિધન

હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયા ઉં.વ.80 તે, સ્વ. ઉદેસિંહ અમરસિંહ ડોડીયાના પત્ની તેમજ અજીતસિંહ (જયહિંદ, સાંજસમાચાર પત્રકાર રાજકોટ), જીતેન્દ્રસિંહ, દિનેશસિંહ (SCA- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયશન)ના...

મોરબી : નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલા (પંચાસર), તે સ્વ. ઉત્તમસિંહ. પી. ઝાલાના મોટા ભાઈ તથા મહાવીરસિંહ ઝાલા (કલેકટર ઓફીસ-મોરબી) અને પુષ્પરાજસિંહના પિતાશ્રીનું અવસાન થયેલ...

રાજપર (કું) : જમનાબેન શિવાભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : રાજપર (કું) નિવાસી જમનાબેન શિવાભાઈ દેત્રોજા(ઉ.વ.86),તે મનસુખભાઇ(97374 22442),સંજયભાઈ(99989 28548)ના માતાશ્રીનુ તા.3ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.7ને સોમવારના રોજ રાખેલ...

મોરબી : મોનજીભાઈ પરસોત્તમભાઈ પીલોજપરાનું અવસાન

મોરબી : મૂળ જોધપરના હાલ મોરબી નિવાસી મોનજીભાઈ પરસોત્તમભાઈ પીલોજપરા (ઉ.વ. ૮૯), તે સ્વ. છગનભાઇ, સ્વ. અંબારામભાઈ પરસોત્તમભાઈ પીલોજપરા, સ્વ. શાંતાબેન હંશરાજભાઈ બદ્રકિયાના નાનાભાઈ,...

મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલનું અવસાન

મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલ (ઉ.વ. 107), તે ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગુણવંતભાઈ, નરેન્દ્રભાઈ, વિજયભાઈ તથા વિનોદભાઈના પિતાનું તા. 11/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે...

મોરબી : મુકેશભાઈ રતિલાલ ઓઝાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી સામવેદી એડવોકેટ મુકેશભાઈ રતિલાલ ઓઝા (ઉ.વ. 72), તે સ્વ. રતિલાલ ઈશ્વરલાલ ઓઝાના પુત્ર, દિલીપભાઈ બિપીનભાઈ તથા સ્વ. ભરતભાઈના નાનાભાઇ...

રવાપર : મનજીભાઈ અમરશીભાઈ રાંકજાનું અવસાન

મોરબી : મૂળ વાઘપર હાલ રવાપર નિવાસી મનજીભાઈ અમરશીભાઈ રાંકજા (ઉમર વર્ષ 60) (સદગુરુનગર સોસાયટી), તે પરેશભાઈ (70960 26351) અને અનિલભાઈ (96249 59383) ના...

મોરબી: રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવતનું અવસાન

મોરબી: મૂળ વનાળિયા, હાલ વાળંદ જ્ઞાતી મંદિર મોરબી નિવાસી રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવત (ઉ.વ.૮૨)નું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના...

મોરબીના બગથળા નિવાસી કાંતાબેન વિશ્વનાથ મહેતાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામ નિવાસી સ્વ.વિશ્વનાથ ગોવિંદજી મહેતાના ધર્મપત્ની કાંતાબેન ઉ.95 તે,કિશોરભાઈ, અશ્વિનભાઈ, રમેશભાઈ અને ગંગા સ્વરૂપ નિર્મળાબેન પ્રકાશભાઈ ભટ્ટના માતુશ્રી તેમજ...

વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન

મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હનુમાન ચાલીસા બોલો અને ઈનામ જીતો

ટંકારાના ભુતકોટડા ગામે હનુમાન જયંતી પ્રસંગે બાળકો માટે અનોખી સ્પર્ધા ટંકારા : બાળકોમાં ધાર્મિક મૂલ્યો સાથે સંસ્કાર સિંચનનું આરોપણ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવતા...

મોરબીમાં ક્રેડીટ સોસાયટી દ્વારા રામનવમીની ઉજવણી કરાઇ હતી 

મોરબી : મોરબી જિલ્લાભરમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલી કેશવ કો-ઓપરેટીવ...

નગારે ઘા ! કાલે મોરબીમાં ક્ષત્રિય મહા સંમેલન

મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના મોરબી દ્વારા...

VACANCY : ટફનવાલામાં લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ ટફનવાલામાં લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. મોબાઇલ લાઈનના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં...