હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયાનું નિધન
હડમતિયા : કાન્તાબેન ઉદેસિંહ ડોડીયા ઉં.વ.80 તે, સ્વ. ઉદેસિંહ અમરસિંહ ડોડીયાના પત્ની તેમજ અજીતસિંહ (જયહિંદ, સાંજસમાચાર પત્રકાર રાજકોટ), જીતેન્દ્રસિંહ, દિનેશસિંહ (SCA- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયશન)ના...
મોરબી : નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલાનું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી : નિર્ભયસિંહ (કિશોરસિંહ) પ્રવિણસિંહ ઝાલા (પંચાસર), તે સ્વ. ઉત્તમસિંહ. પી. ઝાલાના મોટા ભાઈ તથા મહાવીરસિંહ ઝાલા (કલેકટર ઓફીસ-મોરબી) અને પુષ્પરાજસિંહના પિતાશ્રીનું અવસાન થયેલ...
રાજપર (કું) : જમનાબેન શિવાભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : રાજપર (કું) નિવાસી જમનાબેન શિવાભાઈ દેત્રોજા(ઉ.વ.86),તે મનસુખભાઇ(97374 22442),સંજયભાઈ(99989 28548)ના માતાશ્રીનુ તા.3ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.7ને સોમવારના રોજ રાખેલ...
મોરબી : મોનજીભાઈ પરસોત્તમભાઈ પીલોજપરાનું અવસાન
મોરબી : મૂળ જોધપરના હાલ મોરબી નિવાસી મોનજીભાઈ પરસોત્તમભાઈ પીલોજપરા (ઉ.વ. ૮૯), તે સ્વ. છગનભાઇ, સ્વ. અંબારામભાઈ પરસોત્તમભાઈ પીલોજપરા, સ્વ. શાંતાબેન હંશરાજભાઈ બદ્રકિયાના નાનાભાઈ,...
મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલનું અવસાન
મોરબી : શિવલાલભાઈ લવજીભાઈ ગોહેલ (ઉ.વ. 107), તે ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગુણવંતભાઈ, નરેન્દ્રભાઈ, વિજયભાઈ તથા વિનોદભાઈના પિતાનું તા. 11/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે...
મોરબી : મુકેશભાઈ રતિલાલ ઓઝાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી સામવેદી એડવોકેટ મુકેશભાઈ રતિલાલ ઓઝા (ઉ.વ. 72), તે સ્વ. રતિલાલ ઈશ્વરલાલ ઓઝાના પુત્ર, દિલીપભાઈ બિપીનભાઈ તથા સ્વ. ભરતભાઈના નાનાભાઇ...
રવાપર : મનજીભાઈ અમરશીભાઈ રાંકજાનું અવસાન
મોરબી : મૂળ વાઘપર હાલ રવાપર નિવાસી મનજીભાઈ અમરશીભાઈ રાંકજા (ઉમર વર્ષ 60) (સદગુરુનગર સોસાયટી), તે પરેશભાઈ (70960 26351) અને અનિલભાઈ (96249 59383) ના...
મોરબી: રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવતનું અવસાન
મોરબી: મૂળ વનાળિયા, હાલ વાળંદ જ્ઞાતી મંદિર મોરબી નિવાસી રામાનંદી સાધુ દયાબેન પોપટલાલ અગ્રાવત (ઉ.વ.૮૨)નું તા. ૧૫/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના...
મોરબીના બગથળા નિવાસી કાંતાબેન વિશ્વનાથ મહેતાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામ નિવાસી સ્વ.વિશ્વનાથ ગોવિંદજી મહેતાના ધર્મપત્ની કાંતાબેન ઉ.95 તે,કિશોરભાઈ, અશ્વિનભાઈ, રમેશભાઈ અને ગંગા સ્વરૂપ નિર્મળાબેન પ્રકાશભાઈ ભટ્ટના માતુશ્રી તેમજ...
વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન
મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...