મોરબી : જેઠાભાઈ સવસાણીનું અવસાન
મોરબી : મુળ રોહિશાળા હાલ મોરબી નિવાસી જેઠાભાઈ બેચરભાઈ સવસાણી (ઉ.વ.99) તે શાંતિલાલ, કિશોરભાઈ, લવજીભાઈ (99798 90601), દયાળજીભાઈ (99789 33100)નું તારીખ 18/12/2022 ના રોજ...
મોરબી નિવાસી લક્ષ્મીબેન ચૌહાણનું અવસાન
મોરબી: લક્ષ્મીબેન દલાભાઈ ચૌહાણ તે ચંદુભાઈ (97254 17831) તથા ડાયાભાઇ (79847 64391)ના માતાનું તારીખ 10/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/1/2023...
મોરબીના નિવૃત એએસઆઈ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન
મોરબી : મોરબી પોલીસમાં ફરજ બજાવી નિવૃત થયેલા એ.એસ.આઇ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનુ તા.22ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું 26ને ગુરુવારનાં રોજ સવારે તેમના...
મોરબી નિવાસી પ્રેમજીભાઈ વાઘેલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલા તે કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા અનીલભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના પિતાનું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે....
મોરબી : ગોપાલભાઈ રવજીભાઈ ધામેચાનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના બગથળા વાળા હાલ મોરબી ગોપાલભાઈ રવજીભાઈ ધામેચા ( ઉ.વર્ષ-૮૧ ) તે ચંદુભાઈ ( ભાવના ટેઈલર વાળા ) અને સંજયભાઈના પિતા...
મોરબી નિવાસી ભગવાનજીભાઈ રામભાઈ કુકરવાડિયાનું અવસાન
મોરબી : મૂળ ગામ નારણકા નિવાસી હાલ મોરબી ભગવાનજીભાઈ રામભાઈ કુકરવાડિયા (વ્યાસ બાપા ) તે હસમુખભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા,ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા,અશ્વિનભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા અને નરેન્દ્રભાઈ...
મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન
મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ...
કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન
મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને...
મોરબી નિવાસી ગૌરીબેન નટવરલાલ સોલંકીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગં. સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકી (ઉ.વ.૯૨) તે સ્વ. નટવરલાલ ગોકળદાસ સોલંકીના પત્નિ, મહેશભાઈ (હકાભાઈ), અશોકભાઈના માતા, ભાવિકભાઈ (ઈન્ડિયન હેર સલૂન...
મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવીનું અવસાન
મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવી ( ઉ.વ.83) તે સ્વ.કૌશિકભાઈ મગનભાઇ સંઘવીના પત્ની, સ્વ. વીતરાગ, સ્નેહલના માતૃશ્રી, તૃપ્તિબેનના સાસુ, પ્રાચી તથા આર્ચીના દાદીનું તા. 2ને...