ટંકારા નિવાસી જનકભાઈ ગંગાધરભાઈ જાનીનું અવસાન

ટંકારા : મૂળ હળવદ હાલ ટંકારા જનકભાઈ(જનુભાઈ) ગંગાધરભાઈ જાની (ઉ.વ. 81) ( નિવૃત ફાર્માસીસ્ટ) તે અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસ.ટી.) હેતલબેન ભાવેશકુમાર રાવલ (વડોદરા), ડિમ્પલબેન...

મોરબી નિવાસી ચુનીલાલ કાથરાણીનું અવસાન

મોરબી : મૂળ જુના નાગડાવાસ હાલ મોરબી નિવાસી ચુનીલાલ (લાભુભાઇ) કાલીદાસ કાથરાણી (ઉ.92)તે ચંદ્રકાતભાઇ, વિનોદભાઇ, રાજેશભાઈ, મહેશભાઈ, ભાવેશભાઇ, ચંદનબેન ખખ્ખર, વિણાબેન ચંડિભમ્મર અને સુધાબેન...

મોરબી નિવાસી વશરામભાઈ પૈજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ વલમજીભાઈ પૈજા (ઉં. 83) તે હર્ષદભાઈ પૈજા, મુકેશભાઈ પૈજાના પિતા, પાર્થ મુકેશભાઈ પૈજાના દાદાનું તારીખ 12-4-2024 ને શુક્રવારે અવસાન...

શિવનગર ( પંચાસર) નિવાસી જેઠીબેન ભૂરાભાઈ કાનાણીનું અવસાન

મોરબી : શિવનગર ( પંચાસર) નિવાસી જેઠીબેન ભૂરાભાઈ કાનાણી ( ઉ.વ.97) તે મહાદેવભાઈ, અમરશીભાઈ, કુંવરજીભાઈ, ગણેશભાઈના માતૃશ્રીનું તા.11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતની...

હળવદ : બાબુભાઈ શીવાભાઈ ડાભીનું અવસાન

હળવદ : રાયસંગપૂર નિવાસી હાલ હળવદ બાબુભાઈ શીવાભાઈ ડાભી તે સંજયભાઈ બાબુભાઈ ડાભી, અશ્વિનભાઈ બાબુભાઈ ડાભી તથા પ્રકાશભાઈ બાબુભાઈ ડાભીનું તા. ૧૦ને બુધવારના રોજ...

મોરબી : કાંતાબેન પંડયાનું અવસાન 

મોરબી : મૂળ મોરબી હાલ ગોઆ નિવાસી સ્વ.કાંતિલાલ નાનાલાલ પંડયાના ધર્મપત્ની કાંતાબેન કાંતિલાલ પંડયા (ઉ.વ. 88) તે સ્વ.બાબુલાલ, સ્વ.ધીરજલાલ, પ્રાણલાલ, સ્વ.નવલશંકર, સ્વ.નટવરલાલ, નૌતમલાલના ભાભી...

મોરબી : વિનુબા દિલુભા ઝાલાનું નિધન

મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના...

મૂળ જેતપરના મોરબી નિવાસી જસમતભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી: જસમતભાઈ ખીમજીભાઈ જાકાસણીયા તે ગં.સ્વ. રમીલાબેન જાકાસણીયાના પત્ની, ભાવિનભાઈ જાકાસણીયાના પિતા, અ.સૌ. અલ્પાબેન જાકાસણીયાના સસરા, કુ.ધ્રુવીબેન અને વ્યોમ જાકાસણીયાના દાદા, સ્વ. ચતુરભાઈ જાકાસણીયાના...

મોરબી નિવાસી મગનભાઈ કાંજીયાનુ અવસાન

મોરબી : મૂળ ચાચાપર હાલ મોરબી નિવાસી મગનભાઇ ચકુભાઈ કાંજીયા (ઉ.વ.69) તે ગીરીશભાઈ મગનભાઇ કાંજીયાના પિતા (મો.૮૧૪૧૨૧૪૧૪૧) સ્વ.અમરશીભાઇ ચકુભાઇ કાંજીયા અને પ્રાગજીભાઇ ચકુભાઇ કાંજીયાના...

મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ બાર (રબારી)નું અવસાન 

મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ આંબાભાઈ બાર (રબારી) (ઉં. વ. 75)નું તારીખ 7-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-4-2024 ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...