મોરબી : બેચરભાઈ ધરમશીભાઈ કોરિંગાનું અવસાન
મોરબી : પટેલ બેચરભાઈ ધરમશીભાઈ કોરિંગા (ઉ.વ. 92)નું તા. 26/07/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 29/07/2021ને ગુરુવારે સવારે 8થી 10 કલાકે...
ઘુંટુ : ગંગારામભાઈ હરખાભાઇ સોરીયાનું અવસાન
મોરબી : ઘુંટુ નિવાસી ગંગારામભાઇ હરખાભાઇ સોરીયા (ભજનિક) (ઉ.વ.૮૨), તે જેરામભાઇ - 98254 26643, કાંતિલાલ - 99797 94050, રમેશભાઇ - 98989 30874 ના પિતાનું...
મોરબી : જયશ્રીબા બહાદુરસિંહ જાડેજાનું અવસાન
મોરબી : જયશ્રીબા બહાદુરસિંહ જાડેજા (યુ.એસ.એ.) (ઉમર વર્ષ 70), તે બહાદુરસિંહ અજીતસિંહ જાડેજા (99789 98982)ના પત્ની તેમજ અમરીશકુમાર (99789 90009), ફાલ્ગુનીબા અને યશસ્વીબાના માતા...
મોરબી : વૈશાલીબેન રાજેશભાઈ ચૌહાણનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વૈશાલીબેન રાજેશભાઈ ચૌહાણ, તે રાજેશભાઈ બચુભાઈ ચૌહાણ (રાજુભાઇ ચાવાળા)ના ધર્મપત્નીનું તા. 09/10/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 09/10/2021ને...
મોરબી : કિશનભાઇ દિનેશભાઈ પોપટનું અવસાન
મોરબી : મૂળ મોટા દહીંસરા હાલ મોરબી નિવાસી કિશનભાઇ દિનેશભાઈ પોપટ (ઉ.વ. 22), તે દિનેશભાઈ હંસરાજભાઈના પુત્ર, ડો. રસિકલાલ શાંતિલાલ ઠકરાર (રાજકોટ)ના દોહિત્ર, કેતનભાઈ...
નેસડા : રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રાનું અવસાન
ટંકારા : નેસડા નિવાસી રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રા(ઉ.વ.૭૩), તે દુધીબેનના પતિ,નિલેશભાઈ અને હસમુખભાઈના પિતાશ્રી, તુષાર અને નક્ષના દાદાનું તા.૧૯/૧૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : દિવ્યેશભાઈ વસંતભાઈ સાંચલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિવ્યેશભાઈ વસંતભાઈ સાંચલા (ઉ.વ.30), તે વસંતભાઈ પ્રભુભાઈ સાંચલા (ગીરનાર પાનવાળા)ના પુત્ર, નરોત્તમભાઇ,પ્રવિણભાઇ (મેઘના પાન), જયંતીભાઈ તથા સ્વ.રમેશભાઈના ભત્રીજાનું તા.4ને શનિવારના...
ઉચીમાંડલ : પ્રાણજીવનભાઈ વાલજીભાઇ કુંડારીયાનું અવસાન
મોરબી : મૂળગામ ઉચીમાંડલ હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ વાલજીભાઇ કુંડારીયા(ઉ.વ.83),તે ભરતભાઈ,રજનીકાંતભાઈના પિતાશ્રી,છગનભાઈના ભાઈનું તા.24ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.27ને સોમવારના રોજ સવારે...
મોરબી : રાજેશકુમાર મધુસુદનભાઈ લ્હેરૂનું અવસાન
મોરબી : જુનાગઢ નિવાસી રાજેશકુમાર મધુસુદનભાઈ લ્હેરૂ, તે સ્વ.મધુસુદનભાઈ લ્હેરૂના પુત્ર,મીનાબેનના પતિ,ધાર્મિક/ધ્રુવના પિતા તથા મોરબી નિવાસી સ્વ.દિનેશભાઈ જોષી(નગરપાલિકા),હર્ષદભાઈ જોષી(નાગરીક બેંક) તથા અશોકભાઈ જોષી(મોરબી નગરપાલિકા)ના...
લીલાપર : 101 વર્ષીય નાથીબેન અંબારામભાઈ વસિયાણીનું અવસાન
મોરબી : મૂળ લુણસર હાલ લીલાપર નિવાસી નાથીબેન અંબારામભાઈ વસિયાણી (ઉ.વ. 101), તે બેચરભાઈ (નિવૃત ઓફિસર રાજકોટ ડેરી, 97373 12569), શાંતિલાલ (97248 29130)ના માતુશ્રી,...