મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ...

મોરબી : જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાનું અવસાન 

મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.

ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર...

મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...

મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ...

મોરબી નિવાસી ધરમકુમાર કૈલાનું અવસાન

મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમકુમાર કાંતિલાલ કૈલા (ઉં. વ.24) તે કાંતિલાલ કેશવજીભાઈ કૈલાના પુત્ર, ખીમજીભાઈ કેશવજીભાઈ કૈલા, રમેશભાઈ કેશવજીભાઈ કૈલા, મનસુખભાઈ...

મોરબી : પુષ્પાબેન ગુણવંતરાય રાવલનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ ( નિવૃત શિક્ષિકા-મિડલ સ્કૂલ) તે સ્વ.જયશંકરલાલ રાવલના પુત્રવધુ, ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની, હિરેનભાઈ તથા...

મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યાનું અવસાન

મોરબી : મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યા ઉ.95 તે જગદીશચંદ્ર, સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ અને ભરતભાઈના પિતા તેમજ શાસ્ત્રી ઉદયભાઈ, ધવલભાઈ, સુરજભાઈ, હાર્દિકભાઈ, રાહુલભાઈ અને...

મોરબી નિવાસી ભાવેશભાઈ મારવણીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ કરશનભાઈ મારવાણીયા (ઉં.વ. 38) તે કરશનભાઈ મારવાણીયાના પુત્ર, કાનજીભાઈ મારવાણીયા, ડાયાભાઈ મારવાણીયા, અમરસીભાઈ મારવાણીયાના ભત્રીજા, કેતનભાઈ મારવાણીયા, જીતેન્દ્રભાઈ મારવાણીયા,...

મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ધરમધક્કા

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી...

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ધારાશાસ્ત્રીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપવાની માંગ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ મોરબી : બાર કાઉન્સિલ...