અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા )નું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી નિવાસી અમરશીભાઇ કાનજીભાઈ ઉભડીયા (કોઠારીયા વાળા ) ઉંમર વર્ષ ૬૩ તેઓ મનુભાઈ કાનજીભાઈ, ધીરુભાઈ કાનજીભાઈ,બાબુલાલ કાનજીભાઈ ઉભડીયા (લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ -મોરબી )ના ભાઈ તેમજ...
રૂષભકુમાર દિનેશભાઈ ગઢવીનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : રૂષભકુમાર દિનેશભાઈ ગઢવી તે દિનેશભાઇ જીતુદાન ગઢવી(નિવૃત પોલીસ કોન્સ્ટેબલ)(98255 48420)ના પુત્ર, અચળદાન નારણસંગ અને નવલદાન નારંગસંગ ના પૌત્ર તેમજ પ્રફુલભાઈ સમરતદાન(98250 58045),...
મોરબી : હર્ષાબેન ભુપતભાઈ પરમારનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હર્ષાબેન ભુપતભાઈ પરમાર,તે કપિલભાઈ,રામભાઈના માતાશ્રી,રાજેશભાઈ, દિપકભાઈના કાકી,જયદેવ, હર્ષિત,હીત તથા ધ્રુવના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.26ના રોજ સાંજે...
મોરબી નિવાસી ગૌરીબેન અમરશીભાઈ દસાડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન અમરશીભાઈ દસાડિયા (ઉ.વ.80) (ભડિયાદવાળા) તે સ્વ.અમરશીભાઈ તરશીભાઈ દસાડિયાના ધર્મપત્ની, નરેન્દ્રભાઈ(99788 46988), રમેશભાઈ(83208 41944), સંજયભાઈ(90169 20141) તથા ગીતાબેન રમેશકુમાર પંચાસરા...
મોરબી : જયાગૌરી રમેશભાઈ ઉધરેજાનું નિધન, ગુરૂવારે રક્તદાન કેમ્પ સાથે બેસણું
મોરબી: જયાગૌરી રમેશભાઈ ઉધરેજા ( ઉ.વ.64)નું તા.22ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને રક્તદાન કેમ્પ તા. 25ને ગુરૂવારના રોજ સવારે 8થી 11 બી-6,...
મોરબી : હિતેશભાઈ કિશોરભાઈ પરમારનું અવસાન
મોરબી : મૂળગામ પડધરી હાલ ઘુંટું નિવાસી હિતેશભાઈ કિશોરભાઈ પરમાર(ઉ.વ.44),તે રામજીભાઈ (9825422603) રવજીભાઈ બગથરિયાના જમાઈ,ભરતભાઈ (9925871081) અને રોહિતભાઈ (8238845065)ના બનેવીનું તા.23ને મંગળવારના રોજ અવસાન...
મોરબી નિવાસી રૂગનાથભાઈ રામજીભાઈ ઉભડિયાનું અવસાન
મોરબી : રૂગનાથભાઈ રામજીભાઈ ઉભડિયા (રાજપરવાળા) તે પ્રભુભાઈ, આંબાલાલ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તારીખ 21/8/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/8/2022...
મોરબી નિવાસી હસમુખભાઈ મગનભાઇ ગોહેલનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના હસમુખભાઈ મગનભાઇ ગોહેલ (ઉ.62) તે સ્વ. મગનભાઇ ટપુભાઈ ગોહેલના પુત્ર તથા દિલીપભાઈના નાનાભાઈ તેમજ ધવલભાઈના કાકા તથા ભાનુબેન પ્રવિણભાઈ સોલંકીના...
મોરબી નિવાસી પિયુષભાઈ દિનેશભાઈ અઘારાનું અવસાન
મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પિયુષભાઈ દિનેશભાઈ અઘારા તે દિનેશભાઈ જેરામભાઈ અઘારાના પુત્ર, તે જગદીશભાઈ, હરિલાલભાઈ, મનુભાઈ તથા મિલનભાઈના ભત્રીજાનું તારીખ 20/8/2022...
મોરબી : બેચરભાઈ શીવાભાઈ ડારાનું અવસાન
મોરબી: મૂળ નવાગામ અને હાલ મોરબી નિવાસી બેચરભાઈ શીવાભાઈ ડારા (ઉ.વ. 77) તે શાંતાબેન ડારાના પતિ, દિનેશભાઈના પિતા, મંજુલાબેનના સસરા અને ભવ્યકુમારના દાદાનું તારીખ...