રાજપર : જેઠાભાઈ લખમણભાઈ ચારોલાનું અવસાન

મોરબી : રાજપર નિવાસી જેઠાભાઈ લખમણભાઈ ચારોલા (ઉ.વ. 83), તે લખમણભાઈના પુત્રનું તા.9ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તા.11ને શુક્રવારના રોજ બપોરે 3...

જેતપર (મચ્છુ) : જયંતીલાલ ધરમશીભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી જયંતીલાલ ધરમશીભાઈ અમૃતિયાનું તા. ૧૦/૧૨/૨૦૨૦ને ગુરુવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. (રાકેશ ૯૯૭૯૦ ૮૦૬૦૬, બચુભાઈ ૯૯૦૪૮...

મોરબી : નવિનભાઈ નરશીભાઈ ગોહેલનું અવસાન

મોરબી : મૂળ ટંકારા મ.ક.સ.સુ જ્ઞાતિના નવિનભાઈ નરશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૪) તે સ્વ.નરશીભાઈ સવજીભાઈ ગોહેલના પુત્ર, દિપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી, કાન્તિભાઈ, દિનેશભાઈ, હીરાભાઈ, રાજુભાઈના ભાઈ...

મોરબી નિવાસી ધોળીબેન ટપુભાઈ ભોરણીયાનું અવસાન 

મોરબી : મૂળ હમીરપર હાલમાં મોરબી નિવાસી ટપુભાઈ તળશીભાઈ ભોરણિયાના ધર્મપત્ની ધોળીબેન ટપુભાઈ ભોરણીયા (ઉ.82) તે ભગવાનજીભાઈ તળશીભાઈ ભોરણિયાના ભાભી, દામજીભાઇ ટપુભાઈ ભોરણીયા તથા...

મોરબી : લાલપરના વિજય દિનેશભાઇ ઠોરીયા નું અવસાન, સોમવારે બેસણું

મોરબી :  મૂળ ઉંડબેટ (સામપર) હાલ. લાલપર નિવાસી વિજય દિનેશભાઇ ઠોરીયા તે દિનેશભાઇ, હંસાબેન ના પુત્ર , મોહનભાઇ દેવજીભાઈ ના પૌત્ર , વાલજીભાઇ અને મુકેશભાઈ...

મોરબી : જયંતીલાલ રણછોડદાસ પુજારાનું અવસાન

મોરબી : જયંતીલાલ રણછોડદાસ પુજારા (ઉ.વ. 80), તે સ્વ. રણછોડદાસ કાલિદાસ પુજારા (ગુંગણવાળા)ના પુત્ર, સ્વ. અશ્વિનભાઈ, સ્વ. પરેશભાઈ, સોનલબેન, રૂપલબેન તથા ભારતીબેનના પિતા, શશીભાઈ,...

મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્નાનું અવસાન

મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્ના તે વાલજીભાઈ દયાલજી બરદાનવાળાનાં પુત્ર તથા સ્વ. ચંપાબેનના પતિ તથા રાજેશભાઈ, રસીકભાઈ, રીટાબેનનાં પિતા તથા ક્રિષ્નાબેન, પ્રિતિબેન, કિશોરભાઈનાં સસરા...

મોરબી : રમેશચંદ્ર વાલજીભાઇ તન્નાનું અવસાન

મોરબી : કચ્છ ગામ ગુહરવાળા હાલ મોરબી નિવાસી કચ્છી-લોહાણા સ્વ. રમેશચંદ્ર વાલજીભાઇ તન્ના (બારદાનવાળા) (ઉ.વ. ૮૬ ), તે સ્વ. વાલજી દયાલજીભાઈના પુત્ર, સ્વ. અનસુયાબેનના...

નાનીબરાર : વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું અવસાન

માળિયા (મીં) : નાનીબરાર નિવાસી વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું તારીખ 03/09/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 6 ને સોમવારના રોજ સવારે...

માળીયા મી: વીણાબેન દિનેશભાઇ સુવારીયાનું નિધન

માળીયા મી.: વીણાબેન દિનેશભાઇ સુવારીયા, તે દિનેશભાઇ ચતુરભાઈના પત્નિ તથા ચતુરભાઈ અમરશીભાઈ સુવારીયાના પુત્રવધુનું તારીખ 30ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કેન્સરના દર્દીઓને હવે રાહત : માત્ર નિદાન જ નહિ હવે સારવાર પણ મોરબીમાં ઉપલબ્ધ

  52 બેડની વ્યવસ્થા ધરાવતી JR હોસ્પિટલમાં હવેથી તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપલબ્ધ : 24×7 ઇમરજન્સી સેવા મળશે : ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ...

બગથળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ

મોરબી : મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બગથળા દ્વારા મેલરિયા જેવા વાહકજન્ય રોગ અટકાવાવ અને જનજાગૃતિ માટે ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના સરકારના...

વધુ મતદાન થાય તે હેતુથી બનાવી અનોખા કંકોત્રી; વાંચવા જેવી છે

Morbi: ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ 7 મેને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન...

Morbi: દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કલેક્ટરમાં ફરિયાદ

Morbi: જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા આજે 25 એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરને દૂધમાં મિલાવટ કરતા ભેળસેળીયા સામે કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં...