રાજપર : જેઠાભાઈ લખમણભાઈ ચારોલાનું અવસાન
મોરબી : રાજપર નિવાસી જેઠાભાઈ લખમણભાઈ ચારોલા (ઉ.વ. 83), તે લખમણભાઈના પુત્રનું તા.9ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તા.11ને શુક્રવારના રોજ બપોરે 3...
જેતપર (મચ્છુ) : જયંતીલાલ ધરમશીભાઈ અમૃતિયાનું અવસાન
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી જયંતીલાલ ધરમશીભાઈ અમૃતિયાનું તા. ૧૦/૧૨/૨૦૨૦ને ગુરુવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. (રાકેશ ૯૯૭૯૦ ૮૦૬૦૬, બચુભાઈ ૯૯૦૪૮...
મોરબી : નવિનભાઈ નરશીભાઈ ગોહેલનું અવસાન
મોરબી : મૂળ ટંકારા મ.ક.સ.સુ જ્ઞાતિના નવિનભાઈ નરશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૪) તે સ્વ.નરશીભાઈ સવજીભાઈ ગોહેલના પુત્ર, દિપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી, કાન્તિભાઈ, દિનેશભાઈ, હીરાભાઈ, રાજુભાઈના ભાઈ...
મોરબી નિવાસી ધોળીબેન ટપુભાઈ ભોરણીયાનું અવસાન
મોરબી : મૂળ હમીરપર હાલમાં મોરબી નિવાસી ટપુભાઈ તળશીભાઈ ભોરણિયાના ધર્મપત્ની ધોળીબેન ટપુભાઈ ભોરણીયા (ઉ.82) તે ભગવાનજીભાઈ તળશીભાઈ ભોરણિયાના ભાભી, દામજીભાઇ ટપુભાઈ ભોરણીયા તથા...
મોરબી : લાલપરના વિજય દિનેશભાઇ ઠોરીયા નું અવસાન, સોમવારે બેસણું
મોરબી : મૂળ ઉંડબેટ (સામપર) હાલ. લાલપર નિવાસી વિજય દિનેશભાઇ ઠોરીયા તે દિનેશભાઇ, હંસાબેન ના પુત્ર , મોહનભાઇ દેવજીભાઈ ના પૌત્ર ,
વાલજીભાઇ અને મુકેશભાઈ...
મોરબી : જયંતીલાલ રણછોડદાસ પુજારાનું અવસાન
મોરબી : જયંતીલાલ રણછોડદાસ પુજારા (ઉ.વ. 80), તે સ્વ. રણછોડદાસ કાલિદાસ પુજારા (ગુંગણવાળા)ના પુત્ર, સ્વ. અશ્વિનભાઈ, સ્વ. પરેશભાઈ, સોનલબેન, રૂપલબેન તથા ભારતીબેનના પિતા, શશીભાઈ,...
મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્નાનું અવસાન
મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્ના તે વાલજીભાઈ દયાલજી બરદાનવાળાનાં પુત્ર તથા સ્વ. ચંપાબેનના પતિ તથા રાજેશભાઈ, રસીકભાઈ, રીટાબેનનાં પિતા તથા ક્રિષ્નાબેન, પ્રિતિબેન, કિશોરભાઈનાં સસરા...
મોરબી : રમેશચંદ્ર વાલજીભાઇ તન્નાનું અવસાન
મોરબી : કચ્છ ગામ ગુહરવાળા હાલ મોરબી નિવાસી કચ્છી-લોહાણા સ્વ. રમેશચંદ્ર વાલજીભાઇ તન્ના (બારદાનવાળા) (ઉ.વ. ૮૬ ), તે સ્વ. વાલજી દયાલજીભાઈના પુત્ર, સ્વ. અનસુયાબેનના...
નાનીબરાર : વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું અવસાન
માળિયા (મીં) : નાનીબરાર નિવાસી વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું તારીખ 03/09/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 6 ને સોમવારના રોજ સવારે...
માળીયા મી: વીણાબેન દિનેશભાઇ સુવારીયાનું નિધન
માળીયા મી.: વીણાબેન દિનેશભાઇ સુવારીયા, તે દિનેશભાઇ ચતુરભાઈના પત્નિ તથા ચતુરભાઈ અમરશીભાઈ સુવારીયાના પુત્રવધુનું તારીખ 30ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને...