મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ...

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણીનું અવસાન

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણી (ઉ.વ.61) તે મર્હુમ જાફરઅલી અલીભાઈ નાથાણીના મોટા પુત્ર, ફરીદાબેનના પતિ, સમીરભાઈ, સુનિલભાઈના પિતા, ઇકબાલભાઈ, મનીષભાઈ, નૌશાદભાઈના મોટાભાઈ તથા શમસુંદિનભાઈના...

મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન

મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ...

ટંકારા નિવાસી તુલસીભાઈ ભાલોડિયાનું અવસાન

ટંકારા : તુલસીભાઈ ભગવાનજીભાઈ ભાલોડિયા ઉમર વર્ષ 79 તે રમાબેન તુલસીભાઈ ભાલોડીયાના પતિ, ભરતભાઈ (99798 50767), સુરેશભાઈ (98790 95372), હિતેશભાઈ, સંજયભાઈ તથા અલ્પેશભાઈના પિતાનું...

મોરબી નિવાસી કાંતાબેન ભુતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતાબેન મનસુખભાઈ ભુત (ઉં.વ. 63) તે મનસુખભાઈ વાલજીભાઈ ભુતના પત્ની, સ્વ. વાલજીભાઈ અવચરભાઈ ભુત, ગં.સ્વ. હરીબેન વાલજીભાઈ ભુતના પુત્રવધુ, સંદિપભાઈ...

મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારાનું અવસાન

મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારા ( મોડપરવાળા) તે અશોકભાઈ તથા જયંતીભાઈના પિતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.14ને ગુરૂવારના રોજ બ્લોક...

મોરબી રામગઢ નિવાસી રેવીબેન કાસુન્દ્રાનું અવસાન

મોરબી : રામગઢ (કો) નિવાસી રેવીબેન ધરમશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 86) તે રમેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9825415869), પ્રવીણભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9727004132), ગણેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા...

મોરબી નિવાસી સુરેશભાઈ કેશવલાલ સેતાનું અવસાન 

મોરબી : સુરેશભાઈ કેશવલાલ સેતા (ઉ.વ.67, દેના બેન્ક) તે કેશવલાલ રામજીભાઈ સેતાના પુત્ર, સ્વ. ચંદુભાઈ, રાજુભાઈ, અલ્કેશભાઈના મોટાભાઈ, ધ્રુવ, દિપ્તીના પિતા, સ્વ. મોહનલાલ કાલિદાસ...

માળીયા : નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવરનું અવસાન 

મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવર તે દુર્લભજીભાઈ, દામજીભાઈના ભાઈ અને તરૂણભાઈના પિતાનું તા.2ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ના...

મોરબી નિવાસી રૂપેશભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરા (ઉં.વ. 34) તે અમૃતભાઈ રતનશીભાઈ વિલપરાના પુત્ર, કમલેશભાઈ રતનશીભાઈ વિલપરાના ભત્રીજા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ અમૃતભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

  બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના...

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી...

27 એપ્રિલે મોરબીમાં ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે...

મોરબીમાં હનુમાન જયંતિ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબી : ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર...