મોરબી નિવાસી ઓતીબેન દેત્રોજાનું અવસાન
મોરબીઃ મૂળ માળેકવાળા અને હાલ મોરબી નિવાસી ઓતીબેન રામજીભાઈ દેત્રોજા તે સ્વ. રામજીભાઈ દેત્રોજાના પત્ની, મગનભાઈ, અરજણભાઈ, મેઘજીભાઈ, મનસુખભાઈ, હસમુખભાઈના માતુશ્રી અને રમેશભાઈ, શૈલેષભાઈ,...
હળદવના જૂના દેવળીયા નિવાસી વાલજીભાઈ જીવરાજભાઈ અઘારાનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામના નિવાસી વાલજીભાઈ જીવરાજભાઈ અઘારા(ઉં.૮૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, જીતેન્દ્ર ભાઈના પિતા તેમજ જયદીપ,કિશન અને જિગરના દાદાનું તા.૨૧ના રોજ...
મોરબી નિવાસી કિશોરચંદ્ર આચાર્યનું અવસાન
મોરબી : કિશોરચંદ્ર ટપુલાલ આચાર્ય (રિટાયર્ડ કર્મચારી, એલ.ઈ.કોલેજ-મોરબી) તે રમાબેનના પતિ, તે કલ્પેશભાઈના પિતાનું તા. 21/9/2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...
મોરબી નિવાસી અશોકભાઈ દેવજીભાઈ રાઘુરીયાનું શુક્રવારે બેસણું
મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ દેવજીભાઈ રાઘુરીયા(ધૂળકોટવાળા),તે ધીરજલાલ પ્રભુદાસ મીરાણી(ગોળવાળા)ના જમાઈનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જલારામ...
સોનગઢ નિવાસી કાનાભાઈ વીરડાનું અવસાન
માળીયા (મી.): સોનગઢ નિવાસી કાનાભાઈ વિરાભાઈ વીરડા (ઉં. વ. 7)નું આજરોજ તારીખ 20-9-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-9-2022 ને...
મોરબી નિવાસી પ્રવીણભાઈ બાબુભાઇ જાદવનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રવીણભાઈ બાબુભાઇ જાદવ(ઉ.વ.૪૬)નું તા.૧૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ રાજપૂત સમાજની વાડી,ભવાની...
ઘૂંટૂ નિવાસી જયાબેન મનસુખલાલ રામાવતનું અવસાન
મોરબી : હાલ લાલપર ઘૂંટૂ નિવાસી જયાબેન મનસુખલાલ રામાવત, તે મનસુખલાલ કુંવરદાસ રામાવતની પત્ની, દિલીપભાઈ, હરેશભાઈના માતાશ્રી,રવિભાઈ, મિલનભાઈ, યાત્રીકભાઈ,કશિશબેનના દાદી,પર્વ અને ધનુષના પરદાદીનું તા.૧૮...
મોરબી : કાંતિલાલ લવજીભાઈ વરસડાનું નિધન, સોમવારે બેસણું
મોરબી : મૂળ અણીયારીવાળા હાલ મોરબી નિવાસી કાંતિભાઈ લવજીભાઈ વરસડા (ઉ.વ.61) તે સ્વ.લવજીભાઈના પુત્ર, અનસોયાબેનના પતિ, બચુભાઈ, પ્રેમજીભાઈ, ઠાકરશીભાઈના ભાઈ તથા હર્ષ અને હસ્તીના...
મોરબી નિવાસી મોનિકાબેન શેઠનું અવસાન
મોરબી: મોનિકાબેન જીતેન્દ્રભાઈ શેઠ (ઉં. વ. 58) તે સ્વ. પ્રભુદાસભાઈ તથા વનીતાબેનના પુત્રવધુ, તે જીતેન્દ્રભાઈના પત્ની, તે દિપાલી, કૌશલ અને મોક્ષાના માતા, તે ધારા,...
જેપુર નિવાસી ઓતિબેન કાનજીભાઈ સાણજાનું અવસાન
મોરબી : જેપુર નિવાસી ઓતિબેન કાનજીભાઈ સાણજા(ઉં.વ.89),તે ભગવાનજીભાઈ (6353870843)ના માતાશ્રી,કંચનબેનના સાસુ, કુલદીપભાઈ(7272844444)ના દાદી, રીટાબેનના દાદીસાસુ, શિવમ અને વિહાનીના પરદાદીનું તા.12ના રોજ અવસાન થયેલ.છે.સદગતનું બેસણું...