મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની...
મોરબી નિવાસી ત્રિભોવનભાઈ માકાસણાનું અવસાન
મોરબી : મુળ ભરતનગર હાલ મોરબી નિવાસી ત્રિભોવનભાઈ ડાયાભાઈ માકાસણા તે વિરલ ત્રિભોવનભાઈ માકાસણા (99258 06787)ના પિતા, કાંતિલાલ ડાયાભાઈ માકાસણા (94263 16929)ના ભાઈનું તારીખ...
મોરબી નિવાસી અશ્વિનભાઈ હરિવલ્લભભાઈ પારેખનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક પારેખ અશ્વિનભાઈ હરિવલ્લભભાઈ (ઉ.વ.66) તે આરતીબેનના પતિ, નિરવભાઈ (9727276478), વિધીબેનના પિતા, પ્રતિકભાઈ પ્રકાશભાઈ રવેશિયાના સસરાનું તા. 17ને શનિવારે...
મોરબી : બીલીયા નિવાસી રતિલાલ કુકરવાડીયા (વ્યાસ)નું અવસાન
મોરબી : મોરબીના બીલીયા નિવાસી રતિલાલ રાજારામ કુકરવાડીયા (વ્યાસ)નું તારીખ 16-2-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ...
મોરબી નિવાસી વલ્લભભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ બચુભાઈ મોરડીયા તે ધરમશીભાઈ, ચમનભાઈના ભાઈ, શિવમભાઈ (મો.નં. 9687069445) ના પિતાનું તારીખ 16-2-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે....
મોરબી : જશીબેન રવજીભાઈ સુંવારિયાનું અવસાન
મોરબી : મૂળ બોડકી હાલ મોરબી નિવાસી જશીબેન રવજીભાઈ સુંવારિયા (ઉ.વ.71) તે રવજીભાઈ આંબાભાઈ સુંવરિયાના પત્ની, અંબારામભાઈ, સ્વ.જગજીવનભાઈ, ભરતભાઇના ભાભી, સ્વ.મનીષભાઈના માતૃશ્રી તથા મનના...
મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયા તે વેલજીભાઇ, બચુભાઈ અને પ્રેમજીભાઈના ભાઈ અને જયભાઈના પિતાનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી નિવાસી સુનીલભાઈ જસવંતભાઈ પારેખનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુનીલભાઈ જસવંતભાઈ પારેખ(ઉ વ.43) તે મહેશભાઈ જનુભાઈ ઝવેરીના જમાઈનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તારીખ...
વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયારનું અવસાન
વાંકાનેર : ગુંદીવાળી મેલડી માતાજીના મહંત અને વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયાર (ઉ.31) તે ગં.સ્વ.વિલાસબેન હરીશભાઇ પઢીયાર ના પુત્રનું તા.14ને બુધવારે અવસાન થયું છે....
મોરબીના મકનસર નિવાસી સંગીતાબેન જયંતિલાલ શેરસીયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના મકનસર નિવાસી શેરસીયા સંગીતાબેન જયંતિલાલ તે જયંતીભાઈના ધર્મપત્ની અને ગૌતમભાઈ (9265805563)ના માતાનું તા.15 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...