મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન

મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ...

લાલપર નિવાસી ખેંગારભાઈ ભુંભરીયાનું અવસાન

મોરબી: લાલપર નિવાસી ખેંગારભાઈ રમુભાઈ ભુંભરીયા (ઉમર વર્ષ 75) નું તારીખ 10/4/2023 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તારીખ 13/4/2023 ને ગુરૂવારના રોજ સાંજે...

મોરબી નિવાસી પ્રભુભાઈ ઘુમલીયાનું અવસાન 

મોરબી: પ્રભુભાઈ ત્રીકુભાઈ ઘુમલીયા (ઉમર વર્ષ 94) તે કરસનભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ, શાંતિલાલ તથા સુરેશભાઈના પિતા તથા કાન્તાબેન, જયશ્રીબેન, નયનાબેન, નીતાબેન અને પારુલબેનના સસરાનું તારીખ...

મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : જયાબેન રમણીકભાઈ જાદવ તે રમણીકભાઈ છગનભાઈ જાદવના પત્ની અને આનંદભાઈ અને પરેશભાઈના માતાનું તા. ૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

મોરબી નિવાસી શશીકાંતભાઈ કારીયાનું અવસાન 

મોરબી: શશીકાંતભાઈ ઝવેરચંદભાઈ કારીયા તે અતુલભાઇ, હિતેશભાઈ, માધવીબેન મિરાણીના પિતા, તે રાજકોટ નિવાસી સ્વ. ગિરધરલાલ હરિભાઈ ગોટેચાના જમાઈનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી : મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું અવસાન

મોરબી : બોરિયાવાસ નિવાસી મશીબેન દાનાભાઈ રૂંજા ( ઉ.વ.103)નું તા. 6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને સોમવારના રોજ બોરિયાવાસ ખાતે 4થી...

મોરબી : કાજલબેન કિશનભાઈ ચારોલાનું અવસાન

મોરબી : કાજલબેન કિશનભાઈ ચારોલા ( ઉ.વ.32)નું તા. 8ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને રવિવારના રોજ પટેલ સમાજવાડી, બેલા ખાતે રાત્રે...

મોરબી નિવાસી લાભુબેન વિડજાનું અવસાન 

મોરબી: લાભુબેન હરજીવનભાઈ વિડજા (ઉંમર વર્ષ 70) તે હરજીવનભાઈ ભુરજીભાઈ વિડજાના પત્ની, તે દલસુખભાઈ, અરુણભાઈ તથા કિશોરભાઈના માતાનું તારીખ 8/4/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડનું અવસાન

મોરબી : કનૈયાલાલ બાબુલાલ રાઠોડ (ઉ.વ. 72) તે રાકેશભાઈ કનૈયાલાલ રાઠોડ (આચાર્યશ્રી ભીમગુડા પ્રા.શાળા)ના પિતાશ્રીનું તા.7ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10ને...

મોરબી : શાંતાબેન શામજીભાઈ કગથરાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામ નિવાસી શાંતાબેન શામજીભાઈ કગથરા ઉ.વ.81 તે જયંતિભાઈ શામજીભાઈ કગથરાના માતા અને દર્શકભાઈ જયંતિભાઈ કગથરાના દાદીનું તા.6ના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...