શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવ(ઉ.વ. 84) તે સ્વ. ભોગીલાલ ધનજીભાઈના પત્નિ કમલેશભાઈ(98255 29372), સંદીપભાઈ(98252 45649, વિરલભાઈ(98252 23172), પ્રીતિબેન જયેશકુમાર રૂપારેલિયા(92277 01930)ના માતા...
મોરબી : લક્ષ્મીબેન દેવજીભાઇ કોરીંગાનું અવસાન
મોરબી : મૂળ સખપર હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન દેવજીભાઇ કોરીંગા (ઉ.વ. 98), તે દેવજીભાઇના ધર્મપત્ની, રણછોડભાઈ, સવદાસભાઈ, પ્રભુભાઈ અને ચંદુભાઈના માતૃશ્રી તેમજ કસ્તુરબેન, વનીતાબેન,...
રવાપર : વજીબેન હરખાભાઈ છત્રોલાનું અવસાન
મોરબી : રવાપર નદી નિવાસી વજીબેન હરખાભાઈ છત્રોલા (ઉ.વ. 95), તે માવજીભાઈના માતુશ્રી, અશ્વિનભાઈ અને અનિલભાઈના દાદી તેમજ રવિકુમાર અને વ્રજકુમારના પરદાદીનું તારીખ 05/10/2021...
વિરાટનગર : યુગ જીજ્ઞેશભાઈ વડસોલાનું અવસાન
મોરબી : વિરાટનગર (રંગપર) નિવાસી યુગ જીજ્ઞેશભાઈ વડસોલા (ઉ.વ. 13), તે જીજ્ઞેશભાઇના પુત્રનું તા. 03/11/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 06/11/2021ને શનિવારે...
મોરબી : બહાદુરસિંહ અણદુભા ઝાલાનું અવસાન
મોરબી : મૂળ ગામ કડિયાણા હાલ મોરબી નિવાસી બહાદુરસિંહ અણદુભા ઝાલા, તે ભરતસિંહના પિતાશ્રી તેમજ યુવરાજસિંહના દાદાનું તા. 18/11/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : ડાયાભાઇ કચરાભાઈ સરસાવાડિયાનું અવસાન
મોરબી : મૂળ લુણસર હાલ મોરબી નિવાસી ડાયાભાઈ કચરાભાઈ સરસાવાડીયા (ઉ.વ. 82)નું તા. 8ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શુક્રવારે સવારે...
મોરબી : ધનજીભાઈ અમરશીભાઈ સબાપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ધનજીભાઈ અમરશીભાઈ સબાપરા(એડવોકેટ)(ઉ.વ.92),તે શારદાબેન ધનજીભાઇ પટેલના પતિ,બીના એમ.પટેલ,ભાવના એચ.ભીમાણી અને યોગેશભાઈ ધનજીભાઇ પટેલના પિતાશ્રી(મો.9825913588),મનસુખ ટી.પટેલ,હર્ષદ પી.ભીમાણી,વિભા યોગેશભાઇ પટેલના સસરા(મો.9913803535),તેજશ(મો.7567799151) અને...
મોરબી : લવજીભાઈ થોભણભાઈ ગામીનું અવસાન
મોરબી : મૂળગામ થોરાળા હાલ મોરબી નિવાસી લવજીભાઈ થોભણભાઈ ગામી(ઉ.વ.78),તે નરભેરામભાઈ(94261 54254)ના ભાઈ,નીતિનભાઈ(79905 68006,75809 05050) અને રમેશભાઈ(90116 65577)ના પિતાશ્રીનું તા.21ને શુક્રવારના રોજ અવસાન થયેલ...
મોરબી : ૧૦૧ વર્ષીય નાનજીભાઈ કાળાભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : નારણકા નિવાસી નાનજીભાઈ કાળાભાઈ મોરડીયા(ઉ.વ.૧૦૧),તે દેવરાજભાઇ(૯૭૧૪૪૯૩૧૫૦) અને હસમુખભાઈ(૯૯૨૫૪૫૦૫૨૦)ના પિતાશ્રીનું તા.૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૭ને સોમવારના રોજ સવારે ૮ થી...
મકનસર : અનંતરાયભાઈ પ્રાણજીવનદાસભાઈ નિમાવતનું અવસાન
મોરબી : અનંતરાયભાઈ પ્રાણજીવનદાસભાઈ નિમાવત તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.21 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મકનસર...