મોરબી નિવાસી વાલાભાઈ ચબાડનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વાલાભાઈ નથુભાઈ ચબાડ તે પ્રકાશબાઈ વાલાભાઈ ચબાડ (પૂર્વ ચેરમેન, ટાઉન પ્લાનિંગ મોરબી નગરપાલિકા) તથા યોગેશભાઈ વાલાભાઈ ચબાડના પિતા, રાજન પ્રકાશભાઈ...
મોરબી નિવાસી લક્ષ્મીબેન આદ્રોજાનું અવસાન
મોરબી : મૂળ હરીપર (કેરાળા) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન વિરજીભાઈ આદ્રોજા (ઉં.વ. 98) તે જયંતીભાઈ વિરજીભાઈ આદ્રોજા, બાબુભાઈ વિરજીભાઈ આદ્રોજાના માતા, હરેશભાઈ જયંતીભાઈ આદ્રોજા...
મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયાનું અવસાન
મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયા (ઉં.વ. 75) તે કમલેશભાઈ કારીયા તથા વિધિબેન નીતિનકુમાર ગોવાણી (વિરમગામ)ના પિતા, સ્વ. જશવંતભાઈ, વિનોદભાઈ...
મોરબી નિવાસી કાંતાબેન ચીમનલાલ કોટકનું અવસાન
મોરબી : સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.80) તે ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી, ઉષાબેનના માતુશ્રી, સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ...
મોરબી નિવાસી છબીબેન બચુભાઈ કૈલાનું અવસાન
મોરબી : કૈલા છબીબેન બચુભાઈ (ઉ.૮૫) તે સ્વ. જયંતિભાઈ, કારૂભાઈ, અશ્વિનભાઈના માતાનું તા. ૬ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે સાંજે...
મોરબી નિવાસી જેઠીબેન હીરાભાઈ કાલરીયાનું અવસાન
મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી કાલરીયા જેઠીબેન હીરાભાઈ (ઉ.૭૮) તે હીરાભાઈ શામજીભાઇ કાલરીયાના પત્નિ, કિરીટભાઇ, સ્વ. ચુનીલાલના માતા, કંચનબેન કિરીટભાઇ કાલરીયાના સાસુ,...
મોરબી નિવાસી અર્ચનાબેન સબાપરાનું અવસાન
મોરબીઃ મૂળ જુના ઘાંટીલા હાલ મોરબી નિવાસી અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા (ઉં.વ. 30) તે અંકિતભાઈ જગદિશભાઈ સબાપરાના પત્ની, તે જગદિશભાઈ ભગવાનજીભાઈ સબાપરા (મો.નં. 94080 40375)...
મોરબી નિવાસી ઉમેશભાઈ પંડિતનું અવસાન
મોરબી: ઉમેશભાઈ કેશવજીભાઈ પંડિત (ઉમર વર્ષ 70) તે સ્વ.કેશવજીભાઈ નાનજીભાઈ પંડિતના પુત્ર, તે સ્વ.હિંમતભાઈ, ભરતભાઈ, કાંતાબેન પુજારા, હીરાબેન પંડિત તથા પ્રવિણાબેન ઉનડકટના ભાઈ, તે...
મોરબી: નારણકા નિવાસી જમુબેન મેરજાનું અવસાન
મોરબી: નારણકા નિવાસી જમુબેન અમરશીભાઈ મેરજા (ઉં. વ. 93) તે અરજણભાઈ અમરશીભાઈ મેરજા (મો.નં. 9574262581)ના માતા, તે કિરીટભાઈ અરજણભાઈ મેરજા (મો.નં.9979877334) તથા અશ્વિનભાઈ અરજણભાઈ...
મોરબી : સુમિતભાઈ શાંતિલાલ ચૌહાણનું અવસાન
મોરબી : સુમિતભાઈ શાંતિલાલ ચૌહાણ(ઉ.વ. 45) તે સ્વ. શાંતિલાલ રણછોડભાઈ ચૌહાણ તથા ગં.સ્વ. સરોજબેન શાંતિલાલ ચૌહાણનાં પુત્ર, સુનિલભાઈ,હિરેનભાઈ, મેહુલભાઈ તથા દીપેશભાઈનાં ભાઈનું તા.1ને સોમવારના...