મોરબીના વનાળીયા નિવાસી છબીબેન ધનજીભાઈ ગામીનું અવસાન
મોરબી : મોરબીના વનાળીયા ( શારદાનગર) નિવાસી ગામી છબીબેન ધનજીભાઈ (ઉ.વ.૮૯) તે ત્રિભોવનભાઈ, સવજીભાઈ, કાંતિલાલ, મંજુલાબેન વશરામભાઇ બોપલીયા (ખારચીયા)ના માતા, વિશાલભાઈ, ચિરાગભાઈ, વંદનાબેન, ધારાબહેન,...
મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયાનું અવસાન
મોરબી : મૂળ ભાયાવદર વતની હાલ મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા (ઊ.૭૫) તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈનાં માતા તેમજ પાર્થ (પત્રકાર - એબીપી અસ્મિતા) અને...
મોરબીના ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયાનું અવસાન
મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી સ્વ. નરશીભાઈ બેચરભાઈ ચાડમીયાના ધર્મપત્ની શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.92) તે જગદીશભાઈ, ભરતભાઈ, મનુભાઈ તેમજ સંજયભાઈના માતુશ્રી તેમજ...
મોરબીના પત્રકાર પાર્થ રાડીયાના દાદીમાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા ઉ.૭૫ તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈના માતા તેમજ પાર્થ (પત્રકાર) અને કિશનનાં દાદીનું આજે તા.૨૯ ને સોમવારનાં રોજ...
ભાજપ અગ્રણી રવિભાઈ સનાવડાના પિતા ધનજીભાઈ લાલજીભાઈ સનાવડાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ધનજીભાઈ લાલજીભાઈ સનાવડા(ઉ.વ.74) તે કીર્તિભાઇ સનાવડા, રવિભાઈ સનાવડા(પ્રભારી, ટંકારા તાલુકા ભાજપ અને કો-ઓપ સભ્ય જિલ્લા પંચાયત, મોરબી ) ના પિતા,...
મોરબી સિટી વિઝન ગ્રુપના વિજય ભટ્ટ અને અજય ભટ્ટના દાદીમાનું અવસાન
મોરબી: ચા.મ. મોઢ બ્રાહ્મણ નિર્મળાબેન બાલકૃષ્ણ ભટ્ટ (ઉ.વ.94) તે સ્વ. બાલકૃષ્ણ જટાશંકર ભટ્ટના ધર્મપત્ની, સ્વ. જટાશંકર મૂળશંકર ભટ્ટના પુત્રવધુ, દિનેશચંદ્ર (નાનુભાઈ), ડો. રાજુભાઈ, ગૌતમભાઈ,...
મોરબી નિવાસી રંજનબેન કાળુભાઈ બારોટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બારોટ રંજનબેન (ઉ.વ.૬૦) તે સ્વ. કાળુભાઈ હિરાભાઇ બારોટના પત્નિ, અજયભાઈ, પ્રદીપભાઇ તેમજ વિકાસભાઈના માતાનું તા. ૨૭ને શનિવારે અવસાન થયું છે....
મોરબી નિવાસી મંજુલાબેન કાંતિભાઈ ખખ્ખરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ખખ્ખર મંજુલાબેન (મુળ ચરાડવા, હાલ મોરબી) તે કાંતિભાઈ લાલજીભાઈ ખખ્ખરના પત્નિ, અશ્વિનભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, પ્રફુલાબેન, નીતાબેનના માતાનું તા. ૨૬ને શુક્રવારે...
મોરબી નિવાસી હસમુખલાલ હીરાલાલ પંડિતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પંડિત હસમુખલાલ હીરાલાલ તે રમણીકલાલ (બટુકભાઈ), રસિકભાઈના નાનાભાઈ, સુરેશ (કાનો), અજયના કાકા અને શાંતિલાલ ભોજાણીના જમાઈનું તા. ૨૬ના અવસાન થયું...
મોરબી નિવાસી દામજીભાઈ વડાવિયાનું અવસાન
મોરબી : મૂળ ખાખરાળા હાલ મોરબી નિવાસી દામજીભાઈ ખોડાભાઈ વડાવિયા તે સ્વ. ખોડાભાઈ ચકુભાઈ વડાવિયા, ગં.સ્વ. ઓતમબેન ખોડાભાઈ વડાવિયાના પુત્ર, હાર્દિકકુમાર દામજીભાઈ વડાવિયાના પિતા,...