મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા,...

ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...

જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન

મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન...

મોરબી નિવાસી કસ્તુરબેન લોદરિયાનું અવસાન

મોરબી: લોદરિયા કસ્તુરબેન મહાદેવભાઈ ઉંમર વર્ષ 85 તારીખ 31/03/2024 ને ફાગણ વદ 6 ને રવિવારના રોજ રામ ચરણ પામેલા છે. તેમની ઉતરક્રિયા તારીખ 8/04/2024...

મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન

મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...

મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચાનું અવસાન

મોરબી : મૂળ જોધપર નદી હાલ મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચા (ઉં.વ. 62) તે સ્વ. નીતિનભાઈ ઘોરેચાના પત્ની, સ્વ. ભુદરભાઈ ગણેશભાઈ ઘોરેચા તથા ગં.સ્વ. ભારતીબેન...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યા (ઉં.વ.૫૯) તે જગદીશભાઈ, પ્રજ્ઞાબેન શરદકુમાર મહેતા (રાજકોટ) અને નિરંજનાબેન નરેન્દ્રભાઈ રાવલ (રાજકોટ)ના ભાઈ તેમજ...

મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયા (ઉ.વ.64) તે ગં.સ્વ. અનસોયાબેન મનસુખભાઈ મૈજડીયાના પતિ, યોગેશભાઈ મનસુખભાઈ મૈજડીયા, કેયુર મનસુખભાઈ મૈજડીયાના પિતા, સ્વ. રતિલાલભાઈ દેવકરણભાઈ...

મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે....

મોરબી : પ્રભુભાઈ કુંવરજીભાઇ ઘોડાસરાનું નિધન

મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કુંવરજીભાઈ ઘોડાસરા (ઉ.વ.69)નું તા.27ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારે સવારે 8થી 10 ક્રિસ્ટલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસ બાદ ક્ષત્રીય યુવાનોએ પણ કર્યા સૂત્રોચ્ચાર

સભા સ્થળે પાંચેક જેટલા યુવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ મોરબી : મોરબીમાં ભાજપને આજે કાર્યક્રમ વેળાએ બે-બે વિરોધનો સામનો કરવો પડ્યો છે. એક...

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ઇટાલિયન મિલ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ઇટાલિયન મિલ મળશે. આ...

મોરબી જિલ્લામાં આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી

બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...

મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી : મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે...