મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન
મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા,...
ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...
જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન
મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન...
મોરબી નિવાસી કસ્તુરબેન લોદરિયાનું અવસાન
મોરબી: લોદરિયા કસ્તુરબેન મહાદેવભાઈ ઉંમર વર્ષ 85 તારીખ 31/03/2024 ને ફાગણ વદ 6 ને રવિવારના રોજ રામ ચરણ પામેલા છે. તેમની ઉતરક્રિયા તારીખ 8/04/2024...
મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન
મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...
મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચાનું અવસાન
મોરબી : મૂળ જોધપર નદી હાલ મોરબી નિવાસી ભાનુમતિબેન ઘોરેચા (ઉં.વ. 62) તે સ્વ. નીતિનભાઈ ઘોરેચાના પત્ની, સ્વ. ભુદરભાઈ ગણેશભાઈ ઘોરેચા તથા ગં.સ્વ. ભારતીબેન...
મોરબી નિવાસી મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યા (ઉં.વ.૫૯) તે જગદીશભાઈ, પ્રજ્ઞાબેન શરદકુમાર મહેતા (રાજકોટ) અને નિરંજનાબેન નરેન્દ્રભાઈ રાવલ (રાજકોટ)ના ભાઈ તેમજ...
મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મનસુખભાઈ દેવકરણભાઈ મૈજડીયા (ઉ.વ.64) તે ગં.સ્વ. અનસોયાબેન મનસુખભાઈ મૈજડીયાના પતિ, યોગેશભાઈ મનસુખભાઈ મૈજડીયા, કેયુર મનસુખભાઈ મૈજડીયાના પિતા, સ્વ. રતિલાલભાઈ દેવકરણભાઈ...
મોરબી નિવાસી કાન્તાબેન હરિભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી આદ્રોજા કાન્તાબેન (ઉ.વ.75) તે હરિભાઈ ભગવાનજીભાઈ આદ્રોજાના પત્નિ, રાજેશભાઈના માતા, મંથન અને ખુશના દાદીમાનું તા. 27ને બુધવારે અવસાન થયું છે....
મોરબી : પ્રભુભાઈ કુંવરજીભાઇ ઘોડાસરાનું નિધન
મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કુંવરજીભાઈ ઘોડાસરા (ઉ.વ.69)નું તા.27ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શુક્રવારે સવારે 8થી 10 ક્રિસ્ટલ...