રાજપર (કું.) : વીરજીભાઈ મોહનભાઈ ચારોલાનું અવસાન
મોરબી : રાજપર(કું) નિવાસી વીરજીભાઈ મોહનભાઈ ચારોલા (ઉ.વ.86),તે ભરતભાઈ(98256 93174),દિનેશભાઇ(96627 75033),લાલજીભાઈ(81286 33244),નિલેશભાઈ(76980 73121)ના પિતાશ્રીનું તા.8ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું અને લૌકિક પ્રથા...
બરવાળા : જડીબેન વિરજીબેન શેરસીયાનું અવસાન
બરવાળા : બરવાળા નિવાસી જડીબેન વિરજીબેન શેરસીયા(ઉ.વ.92),તે હરિભાઈ,મનસુખભાઈ(90991 17570),દુર્લભજીભાઈ(95862 52803),પ્રવીણભાઈ અને કેશવજીભાઈના માતાશ્રીનું તા.6ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.10ને ગુરુવારે બપોરે 3થી...
મોરબી નિવાસી મંજુલાબેન ફુલતરીયાનું અવસાન
મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા (ઉ.વ.77)તે ધીરજલાલ (92284 17184) ના પત્ની, યોગેશભાઈ (99047 08320)ના માતા તથા કાનજીભાઈ, રામજીભાઈ, અમૃતભાઇ...
નાગપુર નિવાસી ચેતનભાઈ ગૌતમભાઈ ભટ્ટનું અવસાન
મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ મોરબી હાલ નાગપુર નિવાસી ચેતનભાઇ ગૌતમભાઈ ભટ્ટ (ઉ.વ.33) તે સ્વ.બાલકૃષ્ણ જટાશંકર ભટ્ટના પૌત્ર, દિનેશચંદ્ર ભટ્ટ (નાનુભાઈ), ડો.રાજુભાઈ ભટ્ટ, ગં.સ્વ.રંજનબેન,...
મોરબી : જગદીશભાઈ વલ્લભદાસ કક્કડનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ(ઉ.વ.૬૧),તે સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના પુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ( જનતા ક્લાસીસ), ચુનીભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ ઓફસેટ), રાજુભાઈ...
ખરેડા : શાંતાબેન કાનજીભાઈ ચાડમિયાનું અવસાન
મોરબી : મૂળ ખરેડા નિવાસી શાંતાબેન કાનજીભાઈ ચાડમિયા (ઉંમર વર્ષ 90) તે રવજીભાઈ(97274 72440), નરશીભાઇ(63548 20238), વલ્લભભાઈ(99095 40623), મહેશભાઈ(96620 90866) તથા નવનીતભાઈ(97126 79437)ના માતા...
મોરબી : એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયેન્દ્રસિંહના માતુશ્રીનું અવસાન
મોરબી : મૂળગામ જૂના નાગડાવાસ હાલ મોરબી નિવાસી રસિકબા દિલીપસિંહ જાડેજા,તે જયેન્દ્રસિંહ(જયુભા)(ST કર્મચારી મંડળ રાજકોટ વિભાગના પ્રમુખ)ના માતુશ્રી, રાજેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહના કાકી, વિરેન્દ્રસિંહ,રવિન્દ્રસિંહ, હર્ષજીતસિંહ,હરપાલસિંહ, ધ્રુવરાજસિંહના...
જુના ઘાટીલા નિવાસી દેવશંકરભાઈ મણિશંકરભાઈ ઠાકરનું અવસાન
મોરબી : જુના ઘાટીલા નિવાસી દેવશંકરભાઈ મણિશંકરભાઈ ઠાકર તે પ્રકાશભાઈ દેવશંકરભાઈ ઠાકર અને શૈલેષભાઈ દેવશંકરભાઈ ઠાકરના પિતા તેમજ પ્રણવ પ્રકાશભાઈ ઠાકરના દાદાનું તા.30ને મંગળવારના...
મોરબી માણેકવાડાના ધનજીભાઈ ગોધવીયાનું અવસાન
મોરબી : ધનજીભાઈ દેવરાજભાઈ ગોધવિયા (ઉ.વ.96) તે ભગવાનજીભાઈના ભાઈ, અમૃતલાલ ધનજીભાઈ, માધવજીભાઈ પ્રાગજીભાઈ, ભીમજીભાઇ મોહનભાઈ, પ્રેમજીભાઈ નરશીભાઈના પિતા, તથા પાર્થભાઈ અમૃતલાલના દાદાનું તારીખ 2ને...
મેઘપર નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયાનું નિધન
માળિયા : માળિયાના મેઘપર ગામના નિવાસી સુખાભાઈ વાઘાભાઈ લાવડીયા (ઉ.વ.82) તે દેવાયતભાઈ તથા ગોવિંદભાઇના પિતાશ્રીનું તા. 21ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા...