મોરબી : જ્યોત્સનાબેન જયદેવભાઇ દવેનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નવા સાદુળકા, હાલ મોરબી નિવાસી મોઢ બ્રાહ્મણ જ્યોત્સનાબેન જયદેવભાઇ દવે (ઉ.વ. 65), તે જયદેવભાઇ દવેના પત્ની, મનીષભાઈ તથા અશ્વિનભાઈના માતા, પ્રવીણચંદ્ર,...

જીકીયારી : પ્રભુભાઈ ચકુભાઈ ભાટિયાનું અવસાન

મોરબી : જીકીયારી નિવાસી પ્રભુભાઈ ચકુભાઈ ભાટિયા (ઉ.વ. 58), તે મયુરભાઈના પિતાનું તા. 28/03/2021ને રવિવારનાના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 01/04/2021ને...

જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન

મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન...

મોરબી નિવાસી ભગવાનજીભાઈ કાલાવડીયાનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી ભગવાનજીભાઈ બેચરભાઈ કાલાવડીયા (ઉં. વ. 66) તે વૈભવભાઈ ભગવાનજીભાઈ કાલાવડીયા (મો. નં. 9879595780)ના પિતા, તે શિવલાલભાઈ બેચરભાઈ કાલાવડીયા (મો.નં. 9726275118) તથા...

મોરબીના રાજપર(કું) નિવાસી સાવરિયા મનસુખ રાઘવજીભાઈનું અવસાન 

મોરબી : મોરબીના રાજપર(કું) નિવાસી સ્વ.રાઘવજી ગંગારામ ભાઈ સાવરિયાના પુત્ર મનસુખ રાઘવજીભાઈ સાવરિયા (ઉ.62) તે ઘેલાભાઈ રાઘવજી સાવરિયા, દેવજીભાઈ રાઘવજીભાઈ સાવરિયા બેચરભાઈ રાઘવજી સાવરિયાના...

મોરબી : બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયાનું અવસાન

મોરબી : મૂળ જીવાપરના વતની અને હાલ મોરબી નિવાસી બચુભાઈ ખીમજીભાઈ સરસાવાડીયા(ઉ. વ.૬૮),તે જયાબેનના પતિ,સ્વ.અતુલભાઇ અને સોનલબેનના પિતા,મહાદેવભાઈના ભાઈ,સુરેશભાઇ અને જિજ્ઞાસાબેનના કાકા,મહેન્દ્રભાઈ અને હીનાબેન...

બચુભાઇ કાનજીભાઈ લીખીયાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : મૂળ આમરણ વાસી હાલ મોરબી રહેતા બચુભાઇ કાનજીભાઈ લીખીયા ઉં.વ.૭૧ તે, કસ્તુરબેનના પતિ, મુકેશભાઈના પિતા, અસ્મિતાબેન અને હિતના દાદાનું તારીખ 8-6-2020ને સોમવારના...

મોરબી : રક્ષાબેન ભરતભાઇ નિમાવતનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : રક્ષાબેન (રેખાબેન) ભરતભાઇ નિમાવત (ઉ.વ.૫૯) તે ભરતભાઇ મણીરામભાઈ નિમાવત (સર્વોદય નોવેલ્ટી સ્ટોર)ના ધર્મપત્ની, વૈભવભાઈ, પૂર્વીબેન કલ્પેશકુમાર હઠ્ઠીનારાયણના માતૃશ્રી તથા રવિ નિમાવત (પત્રકાર)ના...

મોરબી : નૌશાદભાઈ (બટુકભાઈ) અબ્દુલભાઈ અબડાનું અવસાન

મોરબી : નૌશાદભાઈ (બટુકભાઈ) અબ્દુલભાઈ અબડા, તે અબ્દુલભાઈ અને હલીમાબેનના પુત્ર, નસીમબેનના પતિ તેમજ નિઝામભાઈના પિતાનું તા. 28ને બુધવારના રોજ અવસાન થયેલ છે. મર્હુમની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...

રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયાને અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવાય

મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય...

સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

  બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના...

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી...