મોરબી નિવાસી રોશનબેન પલેજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી પલેજા રોશનબેન તે ઈબ્રાહીમભાઈ હાજીભાઈ પલેજાના પત્નીનું તા.2 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતની જીયારત તા. 4ને શનિવારે સવારે 9:30...

પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના પત્ની કાંતાબેનનું અવસાન, કાલે ગુરૂવારે સવારે અંતિમયાત્રા

મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના ધર્મપત્ની કાંતાબેન ગોવિંદભાઇ પટેલનું આજે તા.1 નવેમ્બરના રોજ અવસાન થયું છે. સ્વ. કાંતાબેન...

જેતપર મચ્છુ નિવાસી રામજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મોરબી જેતપર(મચ્છુ)નિવાસી રામજીભાઈ ત્રીભોવનભાઈ અઘારા (ઉ.વ.58) તે ડાયાભાઈ, સ્વ.ચંદુભાઈના નાનાભાઈ, વિવેકભાઈના પિતા, વિપુલભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.31/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું...

ટંકારા નિવાસી રવજીભાઈ મુળજીભાઈ બરાસરાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી બરાસરા રવજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.67) તે ગં.સ્વ.વનીતાબેનના પતિ, તુષારભાઈ, પારૂલબેન રંગપરીયા, ખ્યાતિબેન ભાલોડીના પિતા, ડિમ્પલબેન તુષારભાઈ બરાસરાના સસરા, કમલેશભાઈ રંગપરીયા, હિતેષભાઈ...

મોરબી નિવાસી નિરંજનાબેન સંપટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટીયા નિરંજનાબેન ભરતભાઈ સંપટ (ઉં. વ. 80) તે ગોરધનદાસ ખીમજી ઉદેશી (ગોંડલવાળા)ના દીકરી, સંજયભાઈ આશર (મોરબી)ના સાસુ, સીમાબેન સંજયભાઈ...

મોરબી નિવાસી મણીબેન ચીખલિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મણીબેન ધરમશીભાઈ ચીખલીયા (ઉં.વ. 89) તે દિનેશભાઈ ધરમશીભાઈ ચીખલિયા, સુરેશભાઈ ધરમશીભાઇ ચીખલિયા, રમેશભાઈ ધરમશીભાઈ ચીખલિયાના માતા, મધુબેન દિનેશભાઈ ચીખલિયા, જયશ્રીબેન...

મોરબી નિવાસી બીપીનભાઈ ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભટ્ટ બિપીનભાઈ (ઉ.વ.62, મુળ મોટાભેલા) તે સ્વ. રતિલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર, હર્ષદભાઈ (ભીખુભાઈ) (98248 26068)...

મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...

મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ કુબાવતનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ છગનદાસ કુબાવત (ઉં.વ. 52) તે કરણભાઈ કુબાવતના પિતા, હસમુખભાઈ છગનભાઈ નિમાવતના નાનાભાઈ અને રાકેશભાઈ કુંવરદાસ કુબાવતના બનેવીનું તારીખ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ.259માં ઇટાલિયન મિલ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 259માં અનલિમિટેડ ઇટાલિયન મિલ મળશે. આ...

જલારામ પ્રાર્થના મંદિરમાં રામનવમી નિમિત્તે મહાઆરતી- મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર ખાતે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવને ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત...

મોરબી બન્યું રામમય : રામનવમી નિમિત્તે ભવ્યાતિભવ્ય વિજય યાત્રા નિકળી

શોભાયાત્રામાં નાસિક ઢોલ અને લાઈવ ઓરકેસ્ટ્રાની રમઝટ બોલી : વિવિધ ચોકમાં સંસ્થાઓ અને સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત મોરબી : રામનવમીના પાવન અવસરે મોરબીમાં ભવ્યાતિભવ્ય...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 500 નિરાધારોને અયોધ્યા દર્શન કરવા લઈ જવાનો સંકલ્પ કરાયો

ચાલુ વર્ષમાં 500 જેટલા નિરાધાર વૃધ્ધોને અયોધ્યા ખાતે રામલલ્લાનો સાક્ષાત્કાર કરાવશે રામનવમી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારો માટે અયોધ્યા યાત્રાની સરાહનીય જાહેરાત મોરબી : મોરબીમાં...