મોરબી : અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયાનું અવસાન
મોરબી : મૂળ ગૂંગણ હાલ મોરબી નિવાસી અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયા (ઉ.વ.53)તે અરવિંદભાઈ તથા મુકેશભાઇના ભાઈનું તા. 14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....
મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઇ મિયાત્રાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઈ મિયાત્રા (ઉ. વ.62) તે અતુલભાઈના પિતા , નારણભાઇ, જેસંગભાઈ, કાનજીભાઈ, પ્રભાતભાઈના ભાઈ તથા ધીરુભાઈના કાકાનું તારીખ 16 નવેમ્બરના...
મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણીનું અવસાન
મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણી તે સ્વ.ધીરજલાલ ખીમજીભાઈ અભાણીના પુત્ર, ભરતભાઇ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, ઉષાબેન, જયશ્રીબેનના ભાઈ તથા ધર્મીલના પપ્પાનું તા.13ના રોજ અવસાન થયેલ છે....
ટંકારા કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ ગોરધનભાઈ દેત્રોજા (ઉં. વ. 47) તે ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા (મો.નં. 9227407322)ના પુત્ર, અશોકભાઈ ગોરધનભાઈ દેત્રોજા (મો.નં. 86000 16752),...
મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ વડગામાનું અવસાન
મોરબી : મૂળ પંચાસીયા, હાલ મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ હીરજીભાઈ વડગામા (ઉ.વ. 66)નું તારીખ 12-11-2023ને રવિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તારીખ 16-11-2023 ને...
મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજા (ઉ.વ.69)તે વશરામભાઈના નાનાભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના પિતા, પ્રભુભાઈ, મનસુખભાઇના કાકાનું તા. 11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને...
મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારાનું અવસાન
મોરબી : મૂળ કુંતાસીને હાલ મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (ઉ.60) તે ધવલભાઈ અઘારાના પિતા તથા જગદીશભાઈના મોટા ભાઈનું તારીખ 11 નવેમ્બરના રોજ અવસાન...
નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણીનું અવસાન
મોરબી : નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ( ઉ.વ.35) તે અંબારામભાઈ કરશનભાઈ સવસાણીના પુત્ર તથા વનુભાઈ, દેવકરણભાઈના ભત્રીજાનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન
મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના...
દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન
મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...