મોરબી : અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયાનું અવસાન

મોરબી : મૂળ ગૂંગણ હાલ મોરબી નિવાસી અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયા (ઉ.વ.53)તે અરવિંદભાઈ તથા મુકેશભાઇના ભાઈનું તા. 14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....

મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઇ મિયાત્રાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઈ મિયાત્રા (ઉ. વ.62) તે અતુલભાઈના પિતા , નારણભાઇ, જેસંગભાઈ, કાનજીભાઈ, પ્રભાતભાઈના ભાઈ તથા ધીરુભાઈના કાકાનું તારીખ 16 નવેમ્બરના...

મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણીનું અવસાન

મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણી તે સ્વ.ધીરજલાલ ખીમજીભાઈ અભાણીના પુત્ર, ભરતભાઇ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, ઉષાબેન, જયશ્રીબેનના ભાઈ તથા ધર્મીલના પપ્પાનું તા.13ના રોજ અવસાન થયેલ છે....

ટંકારા કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ દેત્રોજાનું અવસાન

ટંકારા : કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ ગોરધનભાઈ દેત્રોજા (ઉં. વ. 47) તે ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા (મો.નં. 9227407322)ના પુત્ર, અશોકભાઈ ગોરધનભાઈ દેત્રોજા (મો.નં. 86000 16752),...

મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ વડગામાનું અવસાન

મોરબી : મૂળ પંચાસીયા, હાલ મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ હીરજીભાઈ વડગામા (ઉ.વ. 66)નું તારીખ 12-11-2023ને રવિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તારીખ 16-11-2023 ને...

મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજા (ઉ.વ.69)તે વશરામભાઈના નાનાભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના પિતા, પ્રભુભાઈ, મનસુખભાઇના કાકાનું તા. 11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને...

મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મૂળ કુંતાસીને હાલ મોરબી નિવાસી રણછોડભાઈ વાઘજીભાઈ અઘારા (ઉ.60) તે ધવલભાઈ અઘારાના પિતા તથા જગદીશભાઈના મોટા ભાઈનું તારીખ 11 નવેમ્બરના રોજ અવસાન...

નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણીનું અવસાન

મોરબી : નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ( ઉ.વ.35) તે અંબારામભાઈ કરશનભાઈ સવસાણીના પુત્ર તથા વનુભાઈ, દેવકરણભાઈના ભત્રીજાનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન

મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના...

દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન

મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....