મોરબી : નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારાનું અવસાન

મોરબી : ગુર્જર સુતાર ટંકારાવાળા હાલ મોરબી નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારા (ઉ.વ.૭૫) તે બેચરભાઈ (રાજકોટ)ના નાના ભાઈ ગોપાલભાઈ વાધજીભાઈ ભાલારાના ધર્મપત્ની, ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના...

મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયાનું અવસાન

  મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયા તે દિનેશભાઇ, કિશોરભાઈ, અરવિંદભાઈ, ચંદ્રકાન્તભાઈના માતૃશ્રીનું તા.5ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને સોમવારના રોજ સવારે 8થી...

મોરબી : કંસારા છોટાલાલ પરમાનંદદાસનું અવસાન

મોરબી : કંસારા છોટાલાલ પરમાનંદદાસના પુત્ર કંસારા મનહરલાલ છોટાલાલ( ઉ.વ.74) તે સ્વ. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, જયેશભાઇ તથા વિપુલભાઈના મોટાભાઇ તેમજ ઉમેશભાઈના પિતાશ્રીનું તા.5ને શુક્રવારે...

મોરબી : નવિનભાઈ નરશીભાઈ ગોહેલનું અવસાન

મોરબી : મૂળ ટંકારા મ.ક.સ.સુ જ્ઞાતિના નવિનભાઈ નરશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૪) તે સ્વ.નરશીભાઈ સવજીભાઈ ગોહેલના પુત્ર, દિપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી, કાન્તિભાઈ, દિનેશભાઈ, હીરાભાઈ, રાજુભાઈના ભાઈ...

મોરબી નિવાસી ધરમશીભાઈ શેરસીયાનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા (ખારચીયાવાળા) તે એડવોકેટ ધવલભાઈ શેરસીયા (મો.નં. 96875 62504, 98253 64303)ના પિતા, શામજીભાઈ પોપટભાઈ શેરસીયા, હરીભાઈ પોપટભાઈ શેરસીયા,...

મોરબી નિવાસી ગુણવંતભાઈ ક્રિપાશંકરભાઈ જોશીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ક્રિપાશંકરભાઈ જોશી તે ગિરધરભાઈ અને અશોકભાઈના ભાઈનું તારીખ 1 જાન્યુઆરીના રોજ અવસાન થયેલું છે. સદગતની પ્રાર્થનાસભા તારીખ 4 જાન્યુઆરીને ગુરુવારના...

મોરબી : આંદરણા નિવાસી સરસ્વતીબેન જસાપરાનું અવસાન

મોરબી : આંદરણા નિવાસી સરસ્વતીબેન બાલુભાઈ જસાપરા તે લાલજીભાઈ બાલુભાઈ જસાપરા, નિલેશભાઈ બાલુભાઈ જસાપરાના માતાનું તારીખ 1-1-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની...

ભક્તિનગર નિવાસી વિહાન હરેશભાઇ હાંસલપરા ( ઉ.વ.5)નું અવસાન

મોરબી : ભક્તિનગર ( રવાપર નદી) નિવાસી વિહાન હરેશભાઇ હાંસલપરા ( ઉ.વ.5) તે હરેશભાઇ વિઠલભાઈ હાંસલપરાના પુત્ર, જયંતીલાલ વિઠલભાઈ હાંસલપરા, મુકેશભાઇ વિઠલભાઈ હાંસલપરાના ભત્રીજા...

હજનાળી નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયાનું અવસાન 

મોરબી : હજનાળી ગામના નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયા તે જેઠાભાઈ, રેવાભાઈના ભાઈ, દલસુખભાઈ, નિલેશભાઈ, નીતિનભાઈના પિતાનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી કાંતાબેન કોરીંગાનું અવસાન 

મોરબી : મૂળ દહીંસરડા (આજી) હાલ મોરબી નિવાસી કાંતાબેન સવજીભાઈ કોરીંગા (ઉં. વ.84) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પત્ની, તુલસીભાઈ મોહનભાઈ કોરીંગાના ભાભી, સ્વ. જેઠાલાલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....