મોરબી : બિપિનભાઈ રામચંદ્ર વ્યાસનું અવસાન

  મોરબી : મૂળ બેલા ( કચ્છ) હાલ મોરબી નિવાસી બીપીનભાઈ રામચંદ્ર વ્યાસ ( ભાગવત કથાકાર) તે રામચંદ્ર કાંતિલાલ વ્યાસના પુત્ર, વીનયભાઈ રામચંદ્ર વ્યાસના નાનાભાઈ...

મોરબી : કમલેશકુમાર નારણભાઇ ચારોલાનું અવસાન

મોરબી: નાની વાવડી નિવાસી કમલેશકુમાર નારણભાઈ ચારોલા (ઉ.વ.30) તે સ્વ.નારણભાઇ ત્રિભોવનભાઈ ચારોલાના પુત્ર અને અર્જુનભાઈ,મૂળવંતભાઈ તથા મનહરભાઈ ચારોલાના ભત્રીજાનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું...

અવસાન નોંધ (મોરબી) : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા

મોરબી : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા (ઉ.20) તે નર્મદાબેન લાભુભાઈ કોરડીયાની સુપુત્રી તેમજ નરભેરામભાઇ ધનજીભાઈ, જ્યંતિલાલ ધનજીભાઈ અને રમેશભાઈ ધનજીભાઈ કોરડીયાની ભત્રીજી અને યોગેશ નરભેરામભાઇ,...

મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ અઘારાનું અવસાન

મોરબી : શકત (શ.) નિવાસી કસ્તુરબેન નરભેરામભાઈ અઘારા (ઉ.વ ૭૧), તે ભરતભાઈ નરભેરામભાઈ અઘારા, હર્ષદભાઈ નરભેરામભાઈ અઘારા તથા મહેન્દ્રભાઈ નરભેરામભાઈ અઘારાના માતુશ્રીનું તા. ૦૬/૦૭/૨૦૨૦ને...

નાનાભેલા નિવાસી અંબાબેન મગનભાઈ ચીખલીયાનું અવસાન

  મોરબી : માળીયા મી.ના નાનાભેલા ગામના નિવાસી અંબાબેન મગનભાઈ ચીખલીયા (ઉ.વ.75) તે પ્રવીણભાઈ મગનભાઈ ચીખલીયાના માતાનું તા.30 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને...

મોરબી : જયાબેન ધીરજલાલ રાજાનું અવસાન

મોરબી : પીઠડ નિવાસી જયાબેન તે ધીરજલાલ દેવશીભાઈ રાજાના પત્ની તથા હર્ષદભાઈ (રાજા મેડિકલ) તથા મહેશભાઈ (લોહાણા મહાજન અગ્રણી, ક્રિષ્ના ટ્રેડિંગ) તથા હીમાંશુભાઈ (રાજા...

અમૃતબેન પ્રભુલાલ ઠોરીયાનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : મૂળ બગથળા હાલ મોરબીવાસી અમૃતબેન પ્રભુલાલ ઠોરીયા ઉં.વ. 70 તે, પ્રભુલાલ જાદવજીભાઈ ઠોરીયાના પત્નિ તથા અંબરીષભાઈના માતા તથા મનીષાબેનના સાસુ તથા જોય...

મોરબી નિવાસી રાજેશભાઈ સદાતીયાનું અવસાન

મોરબી : રાજેશભાઈ બચુભાઈ સદાતીયા તે બચુભાઈ કાબાભાઈ સદાતીયાના પુત્ર, મુકેશભાઈ, હિતેન્દ્રભાઈ તથા કિશોરભાઈના ભાઈ તેમજ જય અને પ્રિયંકના પિતાનું તારીખ 6ને ગુરૂવારના રોજ...

અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (08:00 PM)

હડમતિયા : હીરાબેન ભાણજીભાઈ ડાકાનું અવસાન ટંકારા : હડમતિયા નિવાસી હીરાબેન ભાણજીભાઈ ડાકા (ઉ.વ. ૬૮), તે ભાણજીભાઇ ભવાનભાઈ ડાકાના ધર્મપત્ની અને કમલેશભાઈ અને ચેતનભાઈના માતૃશ્રી...

મોરબી નિવાસી દિવાળીબેન પડસુંબિયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી દિવાળીબેન સુંદરજીભાઈ પડસુંબિયા (ઉં. વ. 78) તે રાજેશભાઈ સુંદરજીભાઈ પડસુંબિયા (મો. નં. 99251 10191) તથા ધીરજલાલ સુંદરજીભાઈ પડસુંબિયા (મો. નં. 99785...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....