મોરબી : વિનુબા દિલુભા ઝાલાનું નિધન

મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના...

મૂળ જેતપરના મોરબી નિવાસી જસમતભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી: જસમતભાઈ ખીમજીભાઈ જાકાસણીયા તે ગં.સ્વ. રમીલાબેન જાકાસણીયાના પત્ની, ભાવિનભાઈ જાકાસણીયાના પિતા, અ.સૌ. અલ્પાબેન જાકાસણીયાના સસરા, કુ.ધ્રુવીબેન અને વ્યોમ જાકાસણીયાના દાદા, સ્વ. ચતુરભાઈ જાકાસણીયાના...

મોરબી નિવાસી મગનભાઈ કાંજીયાનુ અવસાન

મોરબી : મૂળ ચાચાપર હાલ મોરબી નિવાસી મગનભાઇ ચકુભાઈ કાંજીયા (ઉ.વ.69) તે ગીરીશભાઈ મગનભાઇ કાંજીયાના પિતા (મો.૮૧૪૧૨૧૪૧૪૧) સ્વ.અમરશીભાઇ ચકુભાઇ કાંજીયા અને પ્રાગજીભાઇ ચકુભાઇ કાંજીયાના...

મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ બાર (રબારી)નું અવસાન 

મોરબી : લાલપર નિવાસી નાજાભાઈ આંબાભાઈ બાર (રબારી) (ઉં. વ. 75)નું તારીખ 7-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-4-2024 ને...

મોરબી : રાજપર નિવાસી શાંતાબેન મારવણિયાનું અવસાન

મોરબી : રાજપર નિવાસી શાંતાબેન મગનભાઈ મારવણિયા તે મનહરભાઈ મગનભાઈ મારવણિયા, મહેશભાઈ મગનભાઈ મારવણિયા (મો.નં. 9714627888)ના માતાનું તારીખ 7-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું...

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી બચુભાઈ કંડીયાનું અવસાન 

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી બચુભાઈ ચતુરભાઈ કંડીયા (ઉં. વ. 83) તે ચંદુલાલ બચુભાઈ કંડીયા (મો. નં. 94267 85987), મહિપતભાઈ બચુભાઈ કંડીયા (મો. નં....

મૂળ કુંતાસી નિવાસી કસ્તુરબેન કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ કુંતાસી નિવાસી કસ્તુરબેન ભવાનભાઈ કુંડારીયા (ઉં. વ. 94) તે આંબાભાઈ ભવાનભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ભવાનભાઈ કુંડારિયા, નરભેરામભાઈ ભવાનભાઈ કુંડારિયાના માતાનું તારીખ 7-4-2024...

મોરબી : શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : મૂળ ભીમકટા હાલ મોરબીના શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલા (ઉં.વ. 57) તે સંજયભાઈ વાઘેલા (મો.નં. 7069922253), ધર્મેન્દ્રભાઈ વાઘેલા (મો.નં. 7984669828)ના પિતાનું તારીખ 5-4-2024...

મોરબી નિવાસી વસંતાબેન મોરડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વસંતાબેન ધનજીભાઈ મોરડિયા (ઉં.80) તે અખિલભાઈ મોરડિયા, વિજયભાઈ મોરડિયા અને અજિતભાઈ મોરડિયાના માતાનું તારીખ 4/4/2024 ને ગુરુવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજાનું અવસાન 

મોરબી : મુળ જેપુર, હાલ મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજા (ઉ.80) રીટાયર્ડ R.D.C Bank મેનેજર તે સ્વ.લાભુબેનના પતિ, રમેશભાઈ, નિતીનભાઈના પિતા, દિવ્યાબેન, ઈલાબેનના સસરા,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....