મોરબીના જૂની પીપળી નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી ગામ નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલા તે ભગુભા, હરિસિંહ તથા રામસિંહ ઝાલાના ભાઈ તેમજ સ્વ.વિક્રમસિંહ ઝાલા અને મહિપતસિંહ ઝાલાના...
મોરબીના કેશવનગર નિવાસી છગનભાઇ તથા ગોદાવરીબેન સરસાવાડિયાનું અવસાન
મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી છગનભાઇ પ્રેમજીભાઈ સરસાવાડિયા ઉ.71 તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયું છે. તેમજ ગોદાવરીબેન...
મોરબી નિવાસી ભાનુભાઈ જશાભાઈ રાઠોડનું અવસાન
મોરબી : મૂળ જુના નાગડાવાસ નિવાસી સ્વ.જશાભાઈ ભવાનભાઈ રાઠોડના પુત્ર ભાનુભાઈ જશાભાઈ રાઠોડ તે નારણભાઇ ભવાનભાઈ રાઠોડના ભત્રીજા, ભવ્યરાજભાઈ ભાનુભાઈ રાઠોડના પિતા, જેસંગભાઈ, જલાભાઈ...
વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય...
મોરબી નિવાસી કાનજીભાઈ ગાંડુભાઈ સોરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સોરીયા કાનજીભઈ ગાંડુભાઈ (ઉ.વ.68) તે દિલીપભાઈ, મહેશભાઈ અને રાજેશભાઈના પિતાનું તા.19ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23ને મંગળવારે...
મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલાનું અવસાન
મોરબી : અમરશીભાઈ મૂળજીભાઈ વડસોલા ( ઉ.વ.91) તે દિનેશભાઇ અમરશીભાઈ વડસોલા, અનસોયાબેન વસંતલાલ મકાસણા, કાંતાબેન મનસુખલાલ ગાંભવાના પિતા તથા નકુલભાઈ દિનેશભાઇ વડસોલાના દાદાનું તા.20ને...
મોરબી નિવાસી જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટિયા સમાજના સ્વ.મહેન્દ્રભાઈ નેગાંધીના ધર્મપત્ની જયાબેન મહેન્દ્રભાઈ નેગાંધી તે અતુલભાઈ, રાજુભાઇ અને દીપકભાઈના માતુશ્રી તથા નરેન્દ્રભાઈ વેદ (અમદાવાદ) અશ્વિનભાઈ...
મોરબી નિવાસી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ દોશીનું અવસાન
મોરબી : મૂળ વવાણિયા નિવાસી હાલ મોરબી દોશી નરેન્દ્રભાઇ પ્રાણજીવનભાઈ (ઉ.વ.80) તે જ્યોત્સનાબેનના પતિ, ચેતનભાઈ, નિલેશભાઈ, બિંદુબેન જતીનભાઇ પારેખના પિતા, સ્વ. પ્રવિણભાઈ, નવીનભાઈ, સ્વ....
મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : મૂળ ગાળા હાલ મહેન્દ્રનગર નિવાસી પ્રભાબેન વાલજીભાઈ કાચરોલા (ઉ.વ.85) તે દિનેશભાઈ વાલજીભાઈ અને અમૃતભાઈ વાલજીભાઈના માતૃશ્રી તા. 17ના રોજ અવસાન પામેલ છે....
મોરબી નિવાસી દિલીપભાઈ અખીયાણીયાનું અવસાન
મોરબી : મૂળગામ જીયાણા હાલ મોરબી દિલીપભાઈ જયંતીભાઈ અખીયાણિયા (ઉ.વ.59) તે સ્વ. જયંતીભાઈ નરશીભાઈ અખીયાણીયાના પુત્ર, મીનાબેન દિલીપભાઈ અખીયાણીયાના પતિ, પરેશભાઈ (98070 04242) તથા...