રવાપર : હસમુખ તુલસીદાસ અગ્રાવતનું અવસાન

મોરબી : રવાપર નિવાસી હસમુખ તુલસીદાસ અગ્રાવત (ઉ.વ. 53), તુલસીદાસ માધવદાસ અગ્રાવતના પુત્રનું તા. 06/12/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10/12/2020ને...

મોળાવારા : કાંતિલાલ લાલજીભાઈ દુધૈયાનું અવસાન

મોરબી : મુ. મોળાવારા હાલ મોરબી નિવાસી કાંતિલાલ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ. ૫૯), જે નીમેશભાઈ તથા પૂજાબેનના પિતાશ્રી તેમજ મનોજભાઈ અને રમેશભાઈ અંબાસણાના (જામનગરવાળા) બનેવીનું...

મોરબી : દુધીબેન વેલજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મૂળ ભડિયાદ હાલ મોરબી નિવાસી દુધીબેન વેલજીભાઈ અઘારા (ઉ.વ. 94), તે પ્રવીણભાઈ (70695 52990), ચંદુભાઈ (99250 32870), અનિલભાઈ (72658 58277), ભરતભાઈ (98254...

મોરબી : મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવનું અવસાન

મોરબી : મૂળ નાની બરાર હાલ મોરબી નિવાસી નિવૃત્ત પોસ્ટમેન મનસુુખભાઈ હીરાદાસ વૈષ્ણવ, તે દીપકભાઈ (99790 50504) અને વિશાલભાઈ (99244 66366)ના પિતાનું તા. 20/01/2021ને...

ખરેડા : હંસાબેન મગનભાઈ ડઢાણિયાનું નિધન: ટેલિફોનિક બેસણું

મોરબી : હંસાબેન મગનભાઈ ડઢાણિયા ઉં.વ. 73 તે, દેવજીભાઈ (9974121673)ના માતાનું તારીખ 02/02/2021ના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખેલ...

મોરબી : જયકુમાર મનોજભાઈ દંતાલીયાનું અવસાન

મોરબી : મોરબી જિલ્લાના આંદારણા ગામના નિવાસી જયકુમાર મનોજભાઈ દંતાલીયા, તે મનોજભાઈ કરસનભાઈ દંતાલીયાના પુત્ર અને કરસનભાઈ ગોવિંદભાઇ દંતાલીયાના પૌત્રનું તા. 26/02/202, શુક્રવારના રોજ...

મોરબીના સ્વ.એડવોકેટ પુનમચંદભાઈ કોટકના ધર્મપત્નીનું નિધન

પુનમચંદભાઈની અણધારી વિદાય બાદ પુષ્પાબેને પણ અનંતની વાટ પકડતા કોટક પરિવારમાં શોક મોરબી : મોરબીના સિનિયર એડવોકેટ પૂનમચંદભાઈ કોટકની અણધારી વિદાયના એક અઠવાડિયા જેટલા ટૂંકા...

મોરબી : ભગવાનજીભાઈ પોપટલાલ પોપટનું અવસાન

મોરબી : બેલા (આમરણ) હાલ મોરબી નિવાસી ભગવાનજીભાઈ પોપટભાઈ પોપટ (ઉ.૬૭), તે સ્વ રમણીકભાઇ, હસમુખભાઈ, તથા કાંતિભાઈના ભાઈ અને જીજ્ઞેશભાઈ, ચેતનભાઈ, દક્ષાબેનના પિતા તથા...

મોરબી : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.97)નું અવસાન

મોરબી : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.૯૭) તે સ્વ.પ્રવીણભાઈ ગોવાભાઈ ચૌહાણ, ભરતભાઇ ગોવાભાઈ ચૌહાણના પિતા તથા રામજીભાઈ ભરતભાઇ ચૌહાણ, જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણ, મુકેશભાઈ ભરાતભાઈ ચૌહાણના...

મોરબી : લાભુબેન કુંવરજીભાઇ સેરશીયાનું અવસાન

મોરબી: લાભુબેન કુંવરજીભાઇ સેરશીયા (ઉં.વ. 89) તે, પ્રભુભાઈ (98796 31033)ના માતા તથા જયદીપભાઈ (90995 87385) અને પ્રતિકભાઈ (95748 53753) ના દાદીનું તારીખ 7ને બુધવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....