મોરબી : નૌશાદભાઈ (બટુકભાઈ) અબ્દુલભાઈ અબડાનું અવસાન

મોરબી : નૌશાદભાઈ (બટુકભાઈ) અબ્દુલભાઈ અબડા, તે અબ્દુલભાઈ અને હલીમાબેનના પુત્ર, નસીમબેનના પતિ તેમજ નિઝામભાઈના પિતાનું તા. 28ને બુધવારના રોજ અવસાન થયેલ છે. મર્હુમની...

મોરબીઃ શક્ત સનાળાના શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી બાપુનું અવસાન

મોરબીઃ શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી ન્યાલગીરી ગોસાઈ ઉર્ફે મોટા ભીખુગીરી બાપુનું આજ રોજ તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ અવસાન...

મોરબી નિવાસી પરેશભાઈ ભટ્ટનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી પરેશભાઈ નટવરલાલ ભટ્ટ (ઉ.વ. 71) (નર્મદાવાળા ) તે દિગંત ભટ્ટ (9328939836), હરીશભટ્ટ (શિવમ લેબોરેટરી રાજકોટ 9825370858), નિલેશભટ્ટ (HDFC બેન્ક, 9106733669)...

મોરબીના કેશવનગર નિવાસી છગનભાઇ તથા ગોદાવરીબેન સરસાવાડિયાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી છગનભાઇ પ્રેમજીભાઈ સરસાવાડિયા ઉ.71 તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયું છે. તેમજ ગોદાવરીબેન...

મોરબી : ઇન્દુબેન કિશોરભાઈ સરડવાનું અવસાન

મોરબી : મૂળ મોટાભેલા હાલ મોરબીવાસી ઇન્દુબેન કિશોરભાઈ સરડવા ઉં.વ. 58 તે, કિશોરભાઈ લક્ષમણભાઈ (9979071085)ના પત્નીનું તારીખ 10ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન...

અવસાન નોંધની યાદી : 19 એપ્રિલ (10:25 AM)

મોરબી : દિલીપભાઈ અમૃતલાલ પોપટનું અવસાન મોરબી : મૂળ મોટા દહીંસરા હાલ મોરબી નિવાસી દિલીપભાઈ અમૃતલાલ પોપટ (ઉ.વ. ૫૫) (સાબુ-પાવડરવાળા), તે અમૃતલાલ રતનશીભાઈ પોપટ જ્યેષ્ઠ...

મોરબી: જશવંતીબેન સુખરામભાઈ નિમાવતનું અવસાન

મોરબી: જશવંતીબેન સુખરામભાઈ નિમાવત ઉં.વ.93 તે, ડૉ. બી.એસ. નિમાવત (જૂનાગઢ), દિનેશભાઈ એસ. નિમાવત ( પ્રમુખ, રામાનંદીય સાધુ સમાજ મોરબી, 9879993705) અને નરેન્દ્રભાઈ એસ. નિમાવત...

મોરબી : ડાયાભાઇ શિવાભાઈ મેરજાનું નિધન, શનિવારે બેસણુ

મોરબી : મૂળ નારણકા નિવાસી ડાયાભાઇ શિવાભાઈ મેરજા ( ઉ.વ. ૮૪ ) તે દેવજીભાઈ, કાનજીભાઈ, હરજીવનભાઈના ભાઈ, ભરતભાઇ, કિરીટભાઈ, નરેશભાઈ, રશ્મિનભાઈ, નીતિનભાઈ, સુધીરભાઈના કાકા...

ભકિતનગર : દાનાભાઈ ઉકાભાઈ ગરચરનું અવસાન

મોરબી : ભકિતનગર (રવાપર નદી) નિવાસી દાનાભાઈ ઉકાભાઈ ગરચર, તે સ્વ. છગનભાઈ, નાથાભાઈ અને કિરીટભાઈના પિતાનું અવસાન થયેલ છે. સદગતનું પાણીઢોળ (ઉતરક્રિયા) તા. 17/12/2021ને શુક્રવારના...

મોરબી : વાસુદેવભાઈ નવલશંકર ઠાકરનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી વાસુદેવભાઈ નવલશંકર ઠાકર (વી.એન.ઠાકર, નિવૃત કર્મચારી, એલ.ઇ. કોલેજ), તે ચંદ્રકાંતભાઈ, કનૈયાલાલના ભાઈ તથા દિનેશભાઇ અને સ્વ. શૈલેષભાઇના પિતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...