મોરબી :કુંડારિયા નરભેરામભાઈ કાનજીભાઈનું અવસાન

મોરબી : લખધીરનગર (નવાગામ)ના કુંડારિયા નરભેરામભાઈ કાનજીભાઈ તે વનુભાઈ, નલિનભાઈ, સુરેશભાઈના પિતાનું તા.27 ના રોજ અવસાન થયું છે.

મોરબી : હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ નીચી માંડલના હીરજીભાઈ ત્રિભોવનભાઇ કુંડારિયા( ઉ.વ. ૮૮) તે હરજીવનભાઈ, અમૃતલાલ તથા ભરતભાઈના પિતાનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબીના જોધપર નદી નિવાસી જયેશભાઈ રામાવતનું અવસાન 

મોરબી : મોરબીના જોધપર નદી નિવાસી જયેશભાઈ જમનાદાસ રામાવત (ઉંમર વર્ષ 42) તે જમનાદાસ ગીરધરલાલ રામાવતના પુત્ર, બીપીનભાઈ (9099405106), અરવિંદભાઈ (9879630751)ના ભાઈ, તેમજ ફાલ્ગુન...

મોરબી : બળવંતરાય નવલરામ ભટ્ટનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડી, હાલ મોરબી નિવાસી બળવંતરાય નવલરામ ભટ્ટ (ઉ.વ.૬૫), તે રવિરાજભાઈ ભટ્ટના પિતા તેમજ ભરતભાઈ ભટ્ટના ભાઈનું તા. 27/08/2020 ગુરુવારના રોજ...

લીલાપર : 101 વર્ષીય નાથીબેન અંબારામભાઈ વસિયાણીનું અવસાન 

મોરબી : મૂળ લુણસર હાલ લીલાપર નિવાસી નાથીબેન અંબારામભાઈ વસિયાણી (ઉ.વ. 101), તે બેચરભાઈ (નિવૃત ઓફિસર રાજકોટ ડેરી, 97373 12569), શાંતિલાલ (97248 29130)ના માતુશ્રી,...

મોરબી : મનસુખભાઇ અવચરભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મૂળ રાજપર (કુંતાસી) હાલ મોરબીવાસી મનસુખભાઇ અવચરભાઈ ઘોડાસરા ઉં.વ. 63 તે, દીપકભાઈ (મો.નં 9924688671) અને નવનીતભાઈ (9998124129)ના પિતાનું તારીખ 8ને ગુરુવારના રોજ...

મોરબીના હેમકુંવરબેન મોનજીભાઈ પિલોજપરાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી હેમકુંવરબેન મોનજીભાઈ પિલોજપરા, તે મોનજીભાઈ પરસોત્તમભાઈ પિલોજપરાના પત્ની, દિલીપભાઈ પિલોજપરા, વસંતભાઈ પિલોજપરા, વનીતાબેન ચંદુલાલ ભાલારા અને જ્યોતિકાબેન જયંતકુમાર તલસાણીયાના માતા, ઉન્નત,...

ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા...

મોરબી નિવાસી જીજ્ઞાબેન સુરાણીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જીજ્ઞાબેન સનતભાઈ સુરાણી (ઉં. વ.37) તે સનતભાઈ અમરશીભાઈ સુરાણીના પત્ની, માહી સનતભાઈ સુરાણીના માતા, અમરશીભાઈ શીવાભાઈ સુરાણી, ગોદાવરીબેન અમરશીભાઈ સુરાણીના...

મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ભોરણીયાનું અવસાન

મોરબીઃ મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયા (ઉ.વ.44) તે હર્ષિત ભોરણીયાના પિતા, તે હસમુખભાઈ ભોરણીયા (99796 74047, 63534 74835)ના ભાઈ અને સ્મીત ભોરણીયાના કાકાનું તારીખ 5ને બુધવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...