મોરબી : છગનભાઇ ટપુભાઈ ભીમાણીનું અવસાન
મોરબી : જેપુર નિવાસી છગનભાઇ ટપુભાઈ ભીમાણી (ઉ.વ.88 ) તે ઠાકરશીભાઈના પિતા અને અવિનાશભાઈના દાદાનું તા.6 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા10...
મોરબી : કંચનબેન વસંતભાઈ ઠોરિયાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી કંચનબેન વસંતભાઈ ઠોરિયા ( ઉ.વ.45) તે વસંતભાઈ કાનજીભાઈ ઠોરિયાના ધર્મપત્ની તથા રવિભાઈના માતાનું તા.4ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
મોરબી:મિતેશભાઇ મહાદેવભાઈ કાવરનું અવસાન
મોરબી : નાનભેલા નિવાસી મિતેશભાઇ મહાદેવભાઈ કાવર(ઉ.વ.54) તે મહાદેવભાઈ ગંગારામભાઈ ના પુત્ર, મનસુખભાઇ ના ભાઈ,તથા ભાવેશ ના પિતા નું તા. 26 ના રોજ અવશાન...
મોરબી : રમાબેન દુલર્ભજીભાઈ કાલરીયાનું અવસાન
મોરબી : રમાબેન દુલર્ભજીભાઈ કાલરીયા તે દુલર્ભજીભાઈ કાલરીયાના ધર્મપત્નીનું તા.7ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.9 ને શનિવારે સવારે 8 થી 10 વાગ્યા...
મોરબી : ભરતભાઈ દુર્ગાશંકર ઠાકરનું અવસાન
મોરબી : સહસ્ત્ર ઔદિચ્ય બ્રામ્હણ ભરતભાઈ દુર્ગાશંકર ઠાકર(જી.ઇ.બી વાળા) તે સ્વ.દુર્ગાશંકર શિવશંકર ઠાકરના પુત્ર તેમજ હસુભાઈ ઠાકરના નાનાભાઈ તેમજ દિલીપભાઈના મોટાભાઈ તથા ભાવિકના પિતાનું...
મોરબી : દેવકીબેન જાનીનું નિધન, ગુરૂવારે પિયરપક્ષનું બેસણું
મોરબી : ધ્રાંગધ્રા નિવાસી દેવકીબેન જાની તે સ્વ. અંબાશંકર રાવલના પુત્રી, સ્વ.દિનકરરાયના બહેન તથા કે.ડી.રાવલ(એસ.ટી.)ના ફઈબાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેસણું તા.૨૦ને...
મોરબી: ચ.મ.મોઢ બ્રાહ્મણ મંગલભાઈ બાલકૃષ્ણ ત્રિવેદીનું અવસાન
મોરબી : ચ.મ.મોઢ બ્રાહ્મણ મંગલભાઈ બાલકૃષ્ણ ત્રિવેદી (ઉ.વ.૬૧) તે સ્વ.બાલકૃષ્ણ દેવકૃષ્ણ ત્રિવેદી (મુખ્યાજી)ના પુત્ર, જગદીશભાઈ, સ્વ.ભરતભાઈ, અરુણભાઈ, હરીશભાઈ, મધુબેન, ગીતાબેન, દક્ષાબેનના ભાઈ, દીપાબેન, ક્રિષ્નાબેનના...
મોરબી : નટવરલાલ મણિલાલ ગાંધીનું અવસાન
મોરબી:મોરબી નિવાસી મોઢ વણિક નટવરલાલ મણીલાલ ગાંધી ઉ.વ 88 તે જગદીશભાઈ (મુન્નાભાઈ)ના પિતા,સ્વ ધીરુભાઈ રાજકોટ,સ્વ ગોપાલભાઈ તથા પ્રફુલભાઈ દેનાબેંક વાળાના મોટા ભાઇનુંતા.23 રવિવારે અવસાન...
મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસનું અવસાન
મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસ તે દિનેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈના પિતા, તેમજ પ્રશાંતભાઈ, હિમાંશુભાઈના કાકા તથા દિવાનભાઈ, હાર્દિકભાઈના ભાઇજીનું અવસાન તા.29ના રોજ...
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયાનું અવસાન
મોરબી : કસ્તુરબેન નરભેરામભાઈ જાકાસણીયા (ઉ.વ.78) તે નરભેરામભાઈ કેશવજીભાઈ જાકાસણીયાના ધર્મપત્નીનું તા.9ના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સવારે 8-30 થી 11-30...