જામનગર નિવાસી હસમુખદાન ગઢવીનું અવસાન
માળીયા (મી.): મૂળ વિરવદરકા હાલ જામનગર નિવાસી હસમુખદાન લાભુભાઈ ગઢવી તે ગઢવી મુકેશદાન લાભુદાન (મો.નં. 9909942651) તથા ગઢવી દિનેશદાન જીતુદાન (મો.નં. 9825548420) તથા ગઢવી...
મોટા દહીંસરા : ઓધવજીભાઈ સવજીભાઈ કાવરનું અવસાન
માળીયા (મી.) : મોટા દહીંસરા નિવાસી ઓધવજીભાઈ સવજીભાઈ કાવર (ઉ.વ.71), તે સ્વ. સવજીભાઈ અવચરભાઈ કાવરના પુત્ર તેમજ મહેશભાઈ (મો. 99258 16632), હિતેશભાઈ (મો. 91060...
કરમશીભાઇ આંબાભાઈ કાંજીયાનું નિધન : લૌકિકપ્રથા મોકૂફ
માળીયા મી. : મોટા દહીંસરા (ક્રિષ્નાનગર) નિવાસી કરમશીભાઇ આંબાભાઈ કાંજીયા તે, સ્વ. ગોવિંદભાઈ આંબાભાઈના ભાઈ તથા રમેશભાઈ, ચતુરભાઈ, સ્વ. વિનોદભાઈના પિતાનું તારીખ ૧૩/૦૯/૨૦૨૦ને રવિવારના...
નાની બરાર : 100 વર્ષીય સાકુબેન રેવાભાઇ વિટ્ઠલાપરાનું અવસાન
માળીયા (મી.) : નાની બરાર નિવાસી સાકુબેન રેવાભાઇ વિટ્ઠલાપરા (ઉ.વ.૧૦૦), તે નરભેરામભાઇ અને સ્વ. જસમતભાઇના માતા તથા જયેશભાઇ (99095 60989), નિકુલભાઇ અને પ્રજ્ઞેશભાઇ (89806...
માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ સરડવાનું અવસાન
માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ હીરાભાઈ સરડવા (ઉં.વ. 88) તે ઘનશ્યામભાઈ છગનભાઈ સરડવા (મો.નં. 99250 01020) તથા હરીલાલ છગનભાઈ સરડવા (મો. નં. 97263...
વેજલપર : સવજીભાઈ હંસરાજભાઈ અધારાનું નિધન
માળીયા મી.: વેજલપર વાસી સવજીભાઈ હંસરાજભાઈ અધારા ઉં.વ. 88 તે, માવજીભાઈ સવજીભાઈ, નરશીભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, નરેન્દ્રભાઈ સવજીભાઈ અધારાના પિતા તથા નીરવ રમેશભાઈ, ભૌતિક કાંતિભાઈ...
વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો
મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...
માળીયા : મહેન્દ્રગઢ (ફગશીયા) નિવાસી ડો. અમૃતલાલ ઠોરિયાનું અવસાન
માળીયા : મહેન્દ્રગઢ (ફગશીયા) નિવાસી ડો. અમૃતલાલ ભગવાનજીભાઈ ઠોરિયા (ઉ.52) તે જય અમૃતભાઈ ઠોરિયા (મો.નં. 98251 59759)ના પિતા, બાલુભાઈ ભગવાનજીભાઈ ઠોરિયા (મો.નં. 95372 51872)...
ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયા (ઉ. વ. 90) તે ગણેશભાઈ માવજીભાઈ, લીલાધરભાઈ માવજીભાઈ, મનસુખભાઈ માવજીભાઈ નાં માતાશ્રીનું તારીખ (02/11/2018 )ને શુક્રવાર ના...
અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)
ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન
મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...