નાનાદહીસરા ગામના સરપંચના દાદી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણાનું અવસાન
માળીયા (મી.) : નાનાદહીસરા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણા (ઉંમર વર્ષ 95)નું તારીખ 02/09/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા...
વિરવિદરકા : સંગીતાબેન મુકેશભાઈ ગઢવીનું અવસાન
માળીયા : મું.વિરવિદરકા નિવાસી સંગીતાબેન મુકેશભાઈ ગઢવી જેનું તા- ૦૬/૦૯/૨૦૨૦રવિવારને રોજ અવસાન થઈ ગયું છે. જેનું બેસણું તા.- ૧૦/૦૯/૨૦૨૦ ગુરૂવાર તેમજ ઉત્તરક્રિયા તા.- ૧૨/૯/૨૦૨૦...
વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો
મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...
હરિપર (કેરાળા): દેવીપ્રસાદભાઈ બાલાશંકર ઠાકરનું અવસાન
હરિપર (કેરાળા): દેવીપ્રસાદભાઈ બાલાશંકર ઠાકર (ઉં.વ. 84) તે, નરેન્દ્રભાઈ, સ્વ. મનહરભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ, નૂતનભાઈ (98259 41589 - 63550 31926) અને પ્રભાબેનના ભાઈનું તારીખ 7ને...
માળીયાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ કાવરનું અવસાન
માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.
માળીયા (મી.) : પુરીબા ધીરુભા જાડેજાનું અવસાન, ગુરુવારે બેસણું
માળીયા (મી.) : ચાંચાવદર નિવાસી પુરીબા ધીરુભા જાડેજા (ઉ.વ. 95), તે સ્વ. દાજીરાજસિંહ ધીરુભા જાડેજા, સ્વ. મંગલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ...
નાનીબરાર : વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું અવસાન
માળિયા (મીં) : નાનીબરાર નિવાસી વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું તારીખ 03/09/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 6 ને સોમવારના રોજ સવારે...
ફતેપર : રાજીબેન નરસંગભાઇ વિરડાનું અવસાન
માળીયા : મું. ફતેપર નિવાસી રાજીબેન નરસંગભાઇ વિરડા જે સુભાષભાઈ, અશોકભાઈ, વનરાજભાઇના માતૃશ્રીનું તા. ૭/૯/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું...
સરવડના વતની જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન
માળિયા(મી.) : મૂળગામ સરવડ(સરદારનગર) હાલ માળિયા(મી.) નિવાસી જાદવજીભાઈ શિવાભાઈ કાવર(ઉ. વ.૯૦), તે ઘનશ્યામભાઈ, રમેશભાઈ, જેન્તીલાલ, ત્રિભોવનભાઈ, નરભેરામભાઈના પિતા, સુનિલભાઈ,અલ્પેશ અને ક્રિષ્નાના દાદાનું તા.૧ના રોજ...
ખાખરેચી : લક્ષ્મીબેન શંકરભાઈ કૈલાનું અવસાન
માળીયા (મી.) : ખાખરેચી નિવાસી લક્ષ્મીબેન શંકરભાઈ કૈલા (ઉ.વ.60), તે શંકરભાઇ ધરમશીભાઇ કૈલા (98240 19868) ના ધર્મપત્ની તથા વિપુલભાઈ શંકરભાઈ કૈલા (76987 90101) ના...