નાનાદહીસરા ગામના સરપંચના દાદી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણાનું અવસાન

માળીયા (મી.) : નાનાદહીસરા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણા (ઉંમર વર્ષ 95)નું તારીખ 02/09/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા...

વિરવિદરકા : સંગીતાબેન મુકેશભાઈ ગઢવીનું અવસાન

માળીયા : મું.વિરવિદરકા નિવાસી સંગીતાબેન મુકેશભાઈ ગઢવી જેનું તા- ૦૬/૦૯/૨૦૨૦રવિવારને રોજ અવસાન થઈ ગયું છે. જેનું બેસણું તા.- ૧૦/૦૯/૨૦૨૦ ગુરૂવાર તેમજ ઉત્તરક્રિયા તા.- ૧૨/૯/૨૦૨૦...

વવાણીયા રામબાઈ મંદિરના મહંતનો જીવનદીપ બુઝાયો

મોરબી : માળીયા તાલુકાના વાવણીયા ગમે આવેલા માતૃશ્રી રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનો આજે જીવનદીપ બુઝાયો છે. જેમાં રામબાઈ મંદિરના મહંત જગન્નાથજી મહારાજનું આજે...

હરિપર (કેરાળા): દેવીપ્રસાદભાઈ બાલાશંકર ઠાકરનું અવસાન

હરિપર (કેરાળા): દેવીપ્રસાદભાઈ બાલાશંકર ઠાકર (ઉં.વ. 84) તે, નરેન્દ્રભાઈ, સ્વ. મનહરભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ, નૂતનભાઈ (98259 41589 - 63550 31926) અને પ્રભાબેનના ભાઈનું તારીખ 7ને...

માળીયાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ કાવરનું અવસાન 

માળીયા : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ધનજીભાઈ પ્રભુભાઈ કાવર (ઉં. વ. 60)નું તારીખ 2-12-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે.

માળીયા (મી.) : પુરીબા ધીરુભા જાડેજાનું અવસાન, ગુરુવારે બેસણું

માળીયા (મી.) : ચાંચાવદર નિવાસી પુરીબા ધીરુભા જાડેજા (ઉ.વ. 95), તે સ્વ. દાજીરાજસિંહ ધીરુભા જાડેજા, સ્વ. મંગલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ...

નાનીબરાર : વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું અવસાન

માળિયા (મીં) : નાનીબરાર નિવાસી વિઠ્ઠલાપરા કંચનબેન નાગજીભાઈનું તારીખ 03/09/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 6 ને સોમવારના રોજ સવારે...

ફતેપર : રાજીબેન નરસંગભાઇ વિરડાનું અવસાન

માળીયા : મું. ફતેપર નિવાસી રાજીબેન નરસંગભાઇ વિરડા જે સુભાષભાઈ, અશોકભાઈ, વનરાજભાઇના માતૃશ્રીનું તા. ૭/૯/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું...

સરવડના વતની જાદવજીભાઈ શિવાભાઈ કાવરનું અવસાન

માળિયા(મી.) : મૂળગામ સરવડ(સરદારનગર) હાલ માળિયા(મી.) નિવાસી જાદવજીભાઈ શિવાભાઈ કાવર(ઉ. વ.૯૦), તે ઘનશ્યામભાઈ, રમેશભાઈ, જેન્તીલાલ, ત્રિભોવનભાઈ, નરભેરામભાઈના પિતા, સુનિલભાઈ,અલ્પેશ અને ક્રિષ્નાના દાદાનું તા.૧ના રોજ...

ખાખરેચી : લક્ષ્મીબેન શંકરભાઈ કૈલાનું અવસાન

માળીયા (મી.) : ખાખરેચી નિવાસી લક્ષ્મીબેન શંકરભાઈ કૈલા (ઉ.વ.60), તે શંકરભાઇ ધરમશીભાઇ કૈલા (98240 19868) ના ધર્મપત્ની તથા વિપુલભાઈ શંકરભાઈ કૈલા (76987 90101) ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...