હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન 

હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...

મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન

મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...

ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન

હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...

હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન

હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...

હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ માલાસણાનું અવસાન

હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ નથુભાઈ માલાસણા (ઉં. વ.66) તે રાજેશભાઈ વસંતભાઈ માલાસાણાના પિતાનું તારીખ 29-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

હળવદના જુના દેવળીયા ગામના કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયાનું અવસાન

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નિવાસી અને હાલ બેંગલોર રહેતા કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયા, ઉ.60 તે રમાબેનના પતિ, પ્રદિપ અને અંકિતાના પિતા,રતિલાલ અમરશી...

પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના ધર્મપત્નીનું અવસાન

હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયાના ધર્મ પત્ની અને મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જશુબેન પરસોતમભાઈ સાબરિયાનું આજે તારીખ 21/6/2023ના...

હળવદ : સરંભડાના પુર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ ભરવાડનું અવસાન

હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ...

હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

લોહાણા મહાજન વાડી ખાતે શુક્રવારે બપોરે ૪ થી ૬ સુધી બેસણું હળવદ : હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન...

મોરબી : ગુણવંતીબેન ચંદુભાઈ ભોજાણીનું અવસાન

મોરબી : ગુણવંતીબેન ચંદુભાઈ ભોજાણી ( ઉ.વ.54) તે આશિષભાઇ, વિશાલભાઈ તથા નેહલબેન રાજકુમાર આકોલાના માતૃશ્રી , હસમુખભાઈ બેચરભાઈ ફળદુના બહેનનું તા. 1ને શનિવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

વાંકાનેરમાં વિદેશી દારૂની 18 બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધમલપર સબસ્ટેશન રોડ ઉપરથી વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 7200 સાથે આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા રહે.ધમલપર...

વાંકાનેરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી...

વાંકાનેરના જેતપરડા નજીક કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરાડા ગામ નજીક લુણસર રોડ ઉપર આવેલ બ્લીઝર્ડ સીરામીક ફેકટરીમાં કામ કરતા સમયે ગત તા.155ના રોજ ઉમેશભાઇ પંચુરામભાઇ આહિરવાલ નામના...