મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન
મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ...
વાંકાનેર : દોશી કોલેજના સ્થાપક રસિકલાલ ન્યાલચંદ દોશીનું નિધન
વાંકાનેર : વાંકાનેરમાં દોશી કોલેજ તેમજ હિંમતલાલ ન્યાલચંદ દોશી અને રસિકલાલ ન્યાલચંદ દોશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક (ટ્રસ્ટી) રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના...
મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવરનુ અવસાન
મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવર તે અમૃતભાઈ ધરમશીભાઈ કાવર,પ્રફુલભાઈ ધરમશીભાઈ કાવરના માતુશ્રી તેમજ હાર્દિકભાઈ અમૃતભાઈ કાવર અને ઋષિકેશભાઈ પ્રફુલભાઈ કાવરના દાદીમાનું તા.22ના...
મોરબી : મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયાનું અવસાન
મોરબી : મૂળ માળિયા (હાટીના) હાલ મહેન્દ્રનગર મોરબી નિવાસી મિરાજભાઈ રમેશભાઈ કારાવડીયા (ઉ.વ.27) (Hdfc bank), તે રમેશભાઈ અરજણભાઈ કારાવડીયાના પુત્ર તેમજ કાંતિભાઈ અને ભગવાનજીભાઈના...
શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શોભનાબેન ભોગીલાલ બુધ્ધદેવ(ઉ.વ. 84) તે સ્વ. ભોગીલાલ ધનજીભાઈના પત્નિ કમલેશભાઈ(98255 29372), સંદીપભાઈ(98252 45649, વિરલભાઈ(98252 23172), પ્રીતિબેન જયેશકુમાર રૂપારેલિયા(92277 01930)ના માતા...
મોરબી નિવાસી મોહનભાઈ પનારાનું અવસાન
મોરબી : મૂળ માળિયા હાલ મોરબી નિવાસી મોહનભાઈ ખીમજીભાઈ પનારા (ઉં.વ. 78) તે અલ્પેશભાઈ પનારા (મો.નં. 99040 70481), ભાવિનભાઈ પનારા (મો. નં. 98598 08888),...
મોરબી નિવાસી કાંતાબેન ભુતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કાંતાબેન મનસુખભાઈ ભુત (ઉં.વ. 63) તે મનસુખભાઈ વાલજીભાઈ ભુતના પત્ની, સ્વ. વાલજીભાઈ અવચરભાઈ ભુત, ગં.સ્વ. હરીબેન વાલજીભાઈ ભુતના પુત્રવધુ, સંદિપભાઈ...
શકત-શનાળા : જવુબા ખુમાનસિંહ ઝાલાનું અવસાન
મોરબી : જવુબા ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.85), તે ધીરૂભા અને પ્રવિણસિંહના માતાશ્રી, યુવરાજસિંહ, યશપાલસિંહ, યશરાજસિંહના દાદીનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.9ને...
બીલિયા : કંકુબેન હરજીભાઈ સાણંદિયાનું અવસાન
મોરબી : બીલિયા નિવાસી કંકુબેન હરજીભાઈ સાણંદિયા (ઉ.વ. 80)નું તા. 22/01/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા...
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયા (ઉ.વ. 69, પલાંસવાળા), તે રાજુભાઈ (98259 93503) અને મુકેશભાઈ (98799 62872)ના પિતાશ્રીનું તા. 28/01/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...