મોરબી : નિર્મળાબેન અમૃતલાલ સોલંકીનું નિધન 

- text


મોરબી : નિર્મળાબેન અમૃતલાલ સોલંકી તે, અમૃતલાલ ગોકળદાસ સોલંકીના પત્નિ, નરેન્દ્રભાઈ અને મયુરભાઈના માતાનું તારીખ ૨૦/૦૯/૨૦ને રવિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું તારીખ ૨૧/૦૯/૨૦૨૦ને સોમવારે સાંજે ૦૪:૦૦થી ૦૬:૦૦ દરમ્યાન રાખેલ છે. સગા-સ્નેહીઓ, મિત્રો-પરિચિતો મોબાઈલ નંબર ૭૮૭૪૨૨૯૪૨૯ તથા મોબાઈલ નંબર ૮૧૬૦૧૪૮૩૦૮ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text