રવાપર ગામના નિવાસી ઇન્દુબેન ભરતભાઈ અગ્રાવતનું અવસાન

- text


મોરબી : મોરબીના રવાપર ગામના નિવાસી ઇન્દુબેન ભરતભાઈ અગ્રાવત (ઉ.વ.60)નું તા.20 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.24 ને ગુરુવારના રોજ રાખેલ છે.લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.મનીષભાઈ ભરતભાઇ અગ્રાવત મો.નં 9586592192 અને ભુપતભાઇ તુલસીદાસ અગ્રાવત મો.નં 9825643742 પર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text