મોરબી: અશોકભાઈ વૃજલાલ કારીયાનું દુઃખદ અવસાન

- text


 

મોરબી : વાઘપરા શેરી નં 7 ના રહેવાસી જેકીભાઈ કારીયાના પિતાશ્રી, હેત જેકીભાઈ કારીયાના દાદાશ્રી અને વાંકાનેરવાળા દિલીપભાઈ ,રાજુભાઈ (વિજય હોટલ, ફાટક) , વિજયભાઇ (વિજય હોટલ,ગોકુલ નગર), ઘનશ્યામભાઈ, યોગેશભાઈ, મુન્નાભાઈ (બાબા રામદેવ મંડપ) કારીયાના મોટા ભાઈ અશોકભાઈ વૃજલાલ કારીયાનું ગત તા: 18 ના અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું ટેલીફૉનિક બેસણું તા.21 ને સોમવારે સાંજના 4:થી 6 દરમિયાન રાખેલ છે.
(1) દિલીપભાઈ વૃજલાલ કારીયા: 9327012667 (2) જેકીભાઈ કારીયા: 9106261611 (3) રવિભાઈ કારીયા: 9722292922 પર શોક સંદેશ પાઠવી શકાશે.

- text