મોરબી : કંચનબેન ગુણપતદાસ અગ્રાવતનું અવસાન ,સોમવારે બેસણું

- text


મોરબી :કંચનબેન ગુણપતદાસ અગ્રાવત તે ગુણપતદાસ ખીમદાસ અગ્રાવતના ધર્મપત્ની તથા ધર્મેન્દ્રભાઈ ,દિલીપભાઈના માતા તેમજ આનદ અને ગૌતમના દાદીનું તા.20 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21 ને સોમવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાન પાંજરાપોળ સામે લીલાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text