મોરબી : વિજયાબેન ખટાવદાસ રાયગગલાનું અવસાન

- text


 

મોરબી : સ્વ. ખોડીદાસ ત્રિભોવનદાસ ટોપરાણીના સુપુત્રી ગં.સ્વ.વિજયાબેન (વષાૅબેન) ખટાવદાસ રાયગગલા (ઉ.વ.70)તે મણીલાલભાઈ, રમેશ, ગીરીશ તથા વિનોદના બહેન તા.17ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતની પિયરપક્ષની ટેલિફોનિક સાદડી સોમવાર તા.21ના રોજ રાખેલ છે.

- text