ચકમપર : હર્ષાબેન ગુણવંતભાઈ બજાણીયાનું અવસાન

- text


મોરબી : ચકમપર નિવાસી હર્ષાબેન ગુણવંતભાઈ બજાણીયા, તે ગુણવંતભાઈ (98257 95426)ના પત્ની, ભગવાનજીભાઈના પુત્રવધુ, શાંતિભાઈ (96245 52744), ચતુરભાઈ (99781 03112) અને દિલિપભાઈના ભાભી, કૌસાંગ (83208 97283) અને ચેતનના માતુશ્રીનું તા. 18/09/2020 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું વર્તમાન કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text