નસીતપર : શારદાબેન મૂળશંકરભાઈ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ નશિતપર (રામપર), હાલ રાજકોટ નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ શારદાબેન મૂળશંકરભાઈ ભટ્ટ (ઉ.વ. ૮૩), તે સ્વ. મૂળશંકરભાઈ દેવશંકરભાઈ ભટ્ટના ધર્મપત્ની અને અરવિંદભાઈ ભટ્ટ, હસમુખભાઈ ભટ્ટ, ચંદ્રકાંતભાઈ ભટ્ટ તથા અનસૂયાબેન વિનોદકુમાર જાની ના માતુશ્રી અને દિગ્નેશભાઈ એ. ભટ્ટ, કૌશિકભાઈ એ. ભટ્ટ, દુષ્યંતભાઈ એચ. ભટ્ટ ના દાદીમા તેમજ સ્વ. મણિશંકર ગૌરીશંકર પંડ્યા અને સ્વ. ઉમિયાશંકર ગૌરીશંકર પંડ્યા (રાજકોટ) ના બહેનનું તા. 16-09-2020 ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ અને કોરોનાની મહામારીને લીધે સદગતનું બન્ને પક્ષનું બેસણું (ટેલિફોનિક) તા. 18/09/2020 ના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. (અરવિંદભાઈ. એમ. ભટ્ટ 94282 75537, 93132 05330, હસમુખભાઈ. એમ. ભટ્ટ 89807 20081, ચંદ્રકાંત એમ. ભટ્ટ 94264 29205, દીગ્નેશ અરવિંદભાઈ ભટ્ટ 98248 30242, કૌશિક અરવિંદભાઈ ભટ્ટ 83201 29498, અનંતરાય રમણીકલાલ પંડ્યા 94290 47800)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text