મોરબી : વર્ષાબેન ખટાવભાઈ રાયગગલાનું અવસાન

- text


મોરબી : નવગામ ભાટીયા ગં. સ્વ. વર્ષાબેન ખટાવભાઈ રાયગગલા (ઉ.વ. ૭૦), તે સ્વ. ખટાવભાઈ વલ્લભદાસ રાયગગલા (બેંક ઓફ ઇન્ડિયા)ના ધર્મપત્ની, ગોપાલભાઈ, સ્વ. જયંતીભાઈ તેમજ હસમુખભાઈના ભાભી તથા વિશાલ, આશિષ, મેહુલ તથા હિતેષના કાકી તેમજ સ્વ. ખોડીદાસભાઈ ટોપરાણીના દીકરીનું આજ રોજ તા. 17/09/2020ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (વિશાલભાઈ મો. ૯૮૨૪૮ ૮૧૨૪૭, આશિષભાઈ મો. ૯૮૯૮૩ ૯૭૨૮૮, ભાનુબેન મો. ૯૪૨૬૧ ૨૩૯૫૭)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text