મોરબી : મોહનભાઈ જીવાભાઈ નગવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોહનભાઈ જીવાભાઈ નગવાડિયા (ઉ.વ. 93), તે હિંમતલાલ (નિવૃત્ત શિક્ષક – વી. સી. ટેક. હાઇસ્કુલ) તથા હસમુખભાઈના પિતાશ્રીનું તા. ૧૭/૯/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (મો.નં. ૯૪૨૭૨ ૩૬૫૪૩, ૯૦૩૩૧ ૦૦૦૧૨)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text