મોરબી : જ્યોત્સનાબેન નરેન્દ્રભાઈ પરમારનું અવસાન

- text


 

મોરબી : વાઘપરા શેરી નં.3 ના રહેવાસી જ્યોત્સનાબેન નરેન્દ્રભાઈ પરમારનું તા.17 ના અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું ટેલીફૉનિક બેસણું તા.18 ને શુક્રવારે સાંજ ના 4:થી 6 દરમિયાન રાખેલ છે.ચેતનભાઈ પરમાર-8980873162 ,અશ્વિનભાઈ પરમાર- 9099900781 પર શોક સંદેશ પાઠવી શકાશે.

- text