મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અરજણભાઈ જેરામભાઈ કંઝારીયાનું નિધન

- text


મોરબી : મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અરજણભાઈ જેરામભાઈ કંઝારીયા ઉં.વ. 56 તે, કમલેશભાઈના મોટાભાઈ તથા કિશોરભાઈ અને શૈલેષભાઇના પિતાનું તારીખ 16/09/20ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18/09/20ને શુક્રવારે સવારે 09થી 11 કલાકે તેમના નિવસ્થાને રાખવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text