વિરવિદરકા : સંગીતાબેન મુકેશભાઈ ગઢવીનું અવસાન

- text


માળીયા : મું.વિરવિદરકા નિવાસી સંગીતાબેન મુકેશભાઈ ગઢવી જેનું તા- ૦૬/૦૯/૨૦૨૦રવિવારને રોજ અવસાન થઈ ગયું છે. જેનું બેસણું તા.- ૧૦/૦૯/૨૦૨૦ ગુરૂવાર તેમજ ઉત્તરક્રિયા તા.- ૧૨/૯/૨૦૨૦ શનિવારના રોજ નિવાસ સ્થાને(વિરવિદરકા) રાખેલ છે. વર્તમાન સ્થિતિને કારણે લૌકિક વહેવાર બંધ રાખેલ છે.હસમુખભાઈ લાભુભાઈ ગઢવી (૯૮૨૫૨ ૦૦૪૪૭), મુકેશભાઈ લાભુભાઈ ગઢવી ( ૯૯૦૯૯ ૪૨૬૫૧)

- text

 

- text