બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈના માતુશ્રી જયાબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન

- text


ટંકારા : બંગાવડી નિવાસી જયાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૧), તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજાના ધર્મપત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત)ના માતૃશ્રીનું તા. ૨૭/૮/૨૦૨૦ ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. સદગતની ઉતરક્રિયા તા:- ૨/૯/૨૦૨૦ ના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. (મો.96621 81145)

- text