મોરબી : પ્રભુભાઈ ઠાકરશીભાઈ ડઢાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ઠાકરશીભાઈ ડઢાણીયા ઉ.વ. 76 તે, મોહનભાઇ, ગણેશભાઈ ઠાકરશીભાઈના ભાઈ તથા જયસુખભાઇ અને અશ્વિનભાઈના પિતા તથા ચંદ્રકાંતભાઈ મોહનભાઇ ડઢાણીયા, રાકેશભાઈ મોહનભાઇ ડઢાણીયાના કાકાનું તારીખ 25/08/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિકપ્રથા મોકૂફ રાખેલ છે. ડઢાણીયા પરિવારે મોબાઈલ નંબર 9825962312, 9825222871, 9825312127 તથા 9898087502 પર શોક-સાંત્વના સંદેશ પાઠવવા અનુરોધ કર્યો છે.

- text