નાની બરાર : મગનભાઈ રામજીભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી : નાની બરાર નિવાસી મગનભાઈ રામજીભાઈ મોરડીયા (ઉ.વ. 80), તે રમેશભાઈ અને સુરેશભાઈના પિતાનું તા. 10/08/2020 ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી શોક સંદેશ ફોન ઉપર પાઠવવા મોરડીયા પરિવાર દ્વારા સગા-સંબંધીઓને અનુરોધ કરાયો છે. (રમેશભાઈ 98498 11011, સુરેશભાઈ 98989 71157, 63529 23117, અરવિંદભાઈ 81606 04201)

- text