મંગળવાર(5.00pm) : વાંકાનેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા

- text


વાંકાનેર : મંગળવારે સાંજે વાંકાનેરમાં વધુ 2 કેસ કોરોનાના નોંધાયા છે. જેમાં એક કેસ વિવેકાનંદ સોસાયટી અને એક કેસ અમરનાથ સોસાયટીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 386 થઈ ગયો છે.

મોરબી જિલ્લામાં મંગળવારે બપોરે મોરબી શહેરમાં એક કેસ નોંધાયા બાદ સાંજે વાંકાનેરમાં 2 કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 65 વર્ષના પુરુષ અને વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા 80 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ જામનગરની સરકારી લેબમાં પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 386 થઈ ગયો છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text