હડમતિયા : ઘેલાભાઈ રણછોડભાઈ ડાકાનું અવસાન

- text


હડમતિયા : હડમતિયા નિવાસી ઘેલાભાઈ રણછોડભાઈ ડાકા, તેે ખીમજીભાઈ તથા દેવકરણભાઈના પિતાનું તા. 22/07/2020 ના રોજ અવસાન થયું છે. કોરોનાની મહામારીને કારણે સદગતનું બેસણું તથા લૌકિકવાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ખીમજીભાઈ 98983 25864)

- text

- text